________________
(ામનામમાતરીપુછા) હે ભદન્ત! શુભનામ કાર્મણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે? (જોયા!) હે ગૌતમ ! (ાચકgયાણ, માવુજુવાર, માકુનુયા, વિવંતાથrsો, ગુમનામાવરીર કાવgો) કાયની સરલતાથી, ભાવની સરલતાથી, ભાષાની સરલતાથી, યેગના અવિસંવાદથી તથા શુભનામ કામણુશરીરનામ કર્મના ઉદયથી શુભનામકર્મણશરીર પ્રગબંધ થાય છે. ( અમુમનામ મરી પુર) હે ભદન્ત ! અશુભનામ કામણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (લોમા !) હે ગૌતમ ! (વાય अणुज्जुययाए, भावअणुज्जुययाए, भासाणुज्जुययाए, विसवायणाजोगेण असुभनाम
ક્યા જાવ જોવે) કાયની વકતા ( અસરલતા) થી ભાવની વક્રતાથી, ભાષાની વક્રતાથી, ગોની કુટિલતાથી તથા અશુભનામ કાર્મણ શરીર પ્રગ નામ કર્મના ઉદયથી અશુભનામ કાર્પણ શરીર પ્રયોગબંધ થાય છે. (વાળોચ
Higઝા) હે ભદન્ત ! ઉચ્ચગેત્ર કાર્મ શરીર પ્રગબંધ કયા કમના ઉદયથી થાય છે ?
(tતમા, ૩૪ અમgoi, વઢવામg, વનમgT. તવામg, સુરअमएण, लाभअमएण, इस्सरियअमएण, उच्चागोमकम्माचरीरप्पओगधे ) ગૌતમ ! જાતિને મદ નહીં કરવાથી, કુળને મદ નહીં કરવાથી, બળને મદ નહીં કરવાથી, રૂપને મદ નહીં કરવાથી, તપને મેદ નહીં કરવાથી, શ્રતને મદ નહીં કરવાથી, એશ્વર્યને મદ નહીં કરવાથી, અને ઉચ્ચત્ર કાર્મણ શરીર પ્રાગ નામ કર્મના ઉદયથી ઉચ્ચત્ર કામ શરીર પ્રગબંધ થાય છે
(નીચાળોયાણપુર) હે ભદન્ત ! નીચગાત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ? (લોચમા ) હે ગૌતમ ! (જ્ઞાત્તિમg. कुलमएण', बलमएण, जाव इस्सरियमएण' णीयागोयकम्माखरीर जाव पओगषधे) જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ અને એશ્વર્યને મદ કરવાથી અને નીચગોત્ર કામણ શરીર પ્રયોગનામ કર્મના ઉદયથી નીચગોત્ર કામણ શરીર પ્રયોગ બંધ થાય છે. (૩૪તરાચારીપુછા) હે ભદન્ત ! અન્તરાય કામેણું શરીર પ્રયોગ બંધ કયા કમના ઉદયથી થાય છે ? ( નવમા !) હે ગૌતમ! (હાળતરા, રામંતરા, મોસંતરાઘળું કામોતરાણ, વરિચંતાન
तराइयकम्मा सरीरप्पओग नामाए कम्मस्स उदएण अंतराइयकम्मासरीरप्पओगबंधे) દાનમાં અંતરાય કરવાથી, લાભમાં અંતરાય કરવાથી, ભેગમાં અંતરાય કરવાથી, ઉપગમાં અંતરાય કરવાથી વીર્યમાં અંતરાય કરવાથી અને અન્તરાય કામણુશરીરપ્રયાગનામ કર્મના ઉદયથી અંતરાયકાશ્મણશરીર પ્રગબંધ થાય છે,
(જાળવળિજન્માક્ષરતા નું મં! જિં રેaછે, સવારે ?) ભદન્ત! જ્ઞાનાવરણીય શરીરપ્રબંધ દેશબંધરૂપ હેય છે, કે સર્વ બંધરૂપ હોય છે ? (જોયા ! રેસર ળો વાં) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કામણશરીરપ્રયાગબંધ બંધરૂપ છે, સબંધરૂપ નથી. (gવ કાવતરા વા નદીનોn વિ) એજ પ્રમાણે દર્શનાવરણીય કામણશરીરપ્રયોગબંધથી લઈને અન્તરાય કામણ શરીરપ્રાગબધપર્યન્તના બધે પણ દેશબંધરૂપ છે, સર્વબંધરૂપ નથી (Triાળઝwiqમોરા મતે ! શાસ્ત્રનો જિર હો ).
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૬