SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મહનીયના સદુભાવથી, તથા મોહનીય કાર્મ શરીરપ્રયાગના કર્મના ઉદયથી મોમનીય કાર્મણશરીર પ્રગબંધ થાય છે. (ને ચાલચ માતરીપ્ટવ છે [ મા પુછા) હે ભદન્ત ! નારકાયુષ્કકાર્મશરીરપ્રયાગબંધ કયા કર્મમા ઉદયથી થાય છે ? (જોયા!) હે ગૌતમ! (महारं भयाए, महापरिग्गयाए, कुणिमाहारेण, पंचिंदियवहेण नेरइयाउयकम्मा શરીરનામા Hણ કor' ને ચાવવાની કાર જોવે છે ) ઘણો વધારે આરંભ કરવાથી, ઘણે જ વધારે પરિગ્રહ રાખવાથી, માંસનો આહાર કરવાથી, પંચેન્દ્રિય જીને વધ કરવાથી તથા નારકયુષકાણશરીરપ્રયાગનામ કર્મનો ઉદય થવાથી નારકયુષકામણશરીરપ્રાગબંધ થાય છે. (તિરિવોનિ ચાર વારસામો પુછા) હે ભદન્ત ! તિર્યચનિકાયુષકાણશરીરyગબંધ કયા કમના ઉદયથી થાય છે ? (જોયા !) હે ગૌતમ! (નાઝિરાણ, नियडिल्लयाए, अलियवयणेणं, कूडतुलकूडमाणेणं, तिरिक्खजोणियकम्मासरीर जाव cqોગવશે ) માયાચારીમાં લીન રહેવાથી, કપટ કરવાથી, અસત્ય બોલવાથી, ઓછું તળવાથી અને ઓછું માપવાથી, તથા તિર્યચનિકાયુષકર્મશરીર. પ્રયોગનામ કર્મના ઉદયથી તિર્યંચનિકાયુષ કાર્મણશરીર બંધ થાય છે. (મgers માતરીપુછી) હે ભદન્ત ! મનુષ્પાયુ કાશ્મણશરીર પ્રગબંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (ગોરમા !) હે ગૌતમ! (Gizમાણ, પાળિયચા, સાસુવાણ મgિ , મgaiષક જ વાર = શે) પ્રકતિભદ્ર હોવાથી, વિનીત સ્વભાવ વાળા હોવાથી, દયાળુ હોવાથી, નિરાભિમાની લેવાથી તથા મનુષ્પાયુષ કામણ શરીરપ્રયોગના કર્મના ઉદયથી મનુષ્યાયુષ કામણશરીરપ્રયોગબંધ થાય છે. ( લેવા ચાર પુછા) હે ભદન્ત ! દેવાયુષ કામણશરીરપ્રયાગબંધ યા કર્મના ઉદયથી થાય છે ? (રોયમા !) હે ગૌતમ! (સાણંઝમે, संजमासजमेण, बालतवोकम्मेण', अकामनिज्जराए, देवाउयकम्मासरीरजावप्पओगबधे) સરાગસંયમથી, સંયમસંયમથી, બાલતપથી, અકામનિર્જ રાથી તથા દેવાયુષ કામણુશરીરપ્રયાગનામ કર્મના ઉદયથી દેવાયુષ કાર્મરણશરીર પ્રગબંધ થાય છે, શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૩૫
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy