________________
વાથી, દનની સાથે પ્રદ્વેષ કરવાથી, દનની અશાતના કરવાથી અને દશન ધારક જીવાની સાથે વિસંવાદ કરવાથી જન્ય દનાવરણીયકર્મના ઉદયથી દનાવરણીય કામ ણુશરીરપ્રયાગના અધ થાય છે. આ રીતે જેવાં જ્ઞાનાવરશીયનાં કારણેા કહેવામાં આવ્યાં છે, એવાં જ કારણેા દનાવરણીયમા સમજવાના છે. પરન્તુ જ્ઞાનાવરણીયના આલાપકમ જ્ઞાન ' પદને બદલે “ દર્શન ” પક મૂકવાથી દશનાવરણીયના આલાપક બની જાય છે.
6
(सायावेय णिज्ज कम्नासरीरप्प ओगबधे णं भंते कस्स कम्मस्स उदएणं १ ) હૈ ભદન્ત ! સાતાવેદનીય કામ ણુશરીરપ્રયાગમધ કયા કના ઉદ્રયથી થાય છે ? ( નોચમાં ! ) હું ગોતમ ! ( પાળા વચાર, મૂયાનુ ંવચાર, ત્રં ના સત્તમસદ્ दमोहेसए जात्र अपरियावणयाए, सायावेयणिज्जकम्मा सरीरप ओग नामाए कम्मल સરળ સાવેયનિમ્માનાય વધે) “ પ્રાણીઓ ઉપર દયા કરવાથી, ભૂતા ઉપર દયા કરવાથી ” ઈત્યાદિ સાતમાં શતકના દુઃખમા ઉદ્દેશકમાં પરિતાપના નહીં કરવા ” પર્યન્તના જે જે કારણેા કહ્યાં છે તે કારણેાથી જન્ય સાતાવેદ. નીયનામ કર્મના ઉદ્દયથી સાતાવેદનીય કામણુ શરીરપ્રયાગબંધ થાય છે.
*
,
6:
,
(સાચાનેનિગ વુધ્ધા ) હે ભદન્ત ! અસાતાવેદનીય કાણુશરીરપ્રયાગબંધ કયા કર્મીના ઉદયથી થાય છે ? ( નવમા !) હે ગૌતમ ! ( વસ્તુવળયાણ, परसोयणयाए जहा सत्तमसए दुसमोद्देसए जाव परियावणयाए असायवेयणिज्ज कम्मा० ) અન્યને દુઃખ દેવાથી, અન્યને શેકયુક્ત કરવાથી, ” ઇત્યાદિ કારણેાથી લઈને “ અન્યને પરિતાપિત કરવા ” પન્તના જેજે કારણે સાતમાં શતકના દુઃખમ નામના છઠ્ઠા ઉદ્દેશકમાં આપવામાં આવ્યાં છે તે કારાથી જન્ય અસાતાવેદ. નીયનામ કર્મના ઉદયથી અસાતાવેદનીય કાણુશરીરપ્રયાગમધ થાય છે. (મોગ્નિમ્માસરીર પુછા) હે ભદન્ત ! મેહનીય કામ ણુશરીરપ્રયાગબધ કયા ક્રમના ઉદયથી થાય છે ? ( તિત્વો ચાણ્ તિત્રમાળચાળુ, તિન્નમાયા, ત્તિ-વ્હોમા૬, तिब्वदंसणमोहणिज्जयाए, तिव्वचारितमोहणिज्जयाए, मोहणिज्जकम्मासरीर जाव ગોળ'થૅ ) હૈ ગૌતમ ! તીવ્ર ક્રોધ કરવાથી, તીત્ર માન કરવાથી, તીવ્ર માયા કરવાથી, તીવ્ર લાભ કરવાથી, તીવ્ર દર્શનમેહનીયના સઢુંમાવથી, તીવ્ર ચારિત્ર
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૪