________________
કાર્મણશરીરમયોગબન્ધ કા નિરૂપણ
કામર્ણ શરીરીરાગ વક્તવ્યતા“HI પરીવાજો જે તે ! વિશે પૂછળ ?” ઈત્યાદિ–
સૂત્રાર્થ—(+માં રિપક્વમોni 9 M મંતે ! શવિદે ?િ) હે ભદન્ત ! કામણ શરીરપ્રયોગબંધ કેટલા પ્રકારને કહ્યો છે ? (નોમ) હે ગૌતમ ! (કવિ પvળ) કાશ્મણશરીરપ્રયાગના આઠ પ્રકાર કહ્યા છે, (i =gL) જે પ્રકારો નીચે પ્રમાણે છે- જાણવાના , કાર સંતાચવનારીરીનો ) જ્ઞાનાવરણીય કાર્માણ શરીરમગબંધથી લઈને અન્તરાય કામણુશરીરપ્રયાગબંધ સુધીના કામણુશરીરપ્રાગબધે અહીં ગ્રહણ કરવાના છે. (નાણાવરનિકાવારીરાજ નું મં? ! રસ સ્મરણ aur ?) હે ભદન્ત ! ક્યા કર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કાર્મણશરીરપ્રયોગબંધ થાય છે ? (નોરમા !) હે ગૌતમ! (નાગવાળીયાર, બાળળિoળવળચાણ, જાવંતराएण, णाणप्पओसेण', णाणच्चासायणाए, णाण विसवायणाजोगेण, णाणावरणिज्ज कम्मासरीरप्पओगनामाए कम्मस्स उदएण' णाणावरणिज्जकम्मासरीरप्पओगबंधे ) જ્ઞાન વિરૂદ્ધના આચરણથી, જ્ઞાનને અ૫લાપ કરવાથી, જ્ઞાનવર્ધક સાધનોમાં અંતરાય નાખવાથી, જ્ઞાનની સાથે પ્રદેષ કરવાથી જ્ઞાનની અશાતના કરવાથી. જ્ઞાની જેની સાથે વિસંવાદ કરવાથી અને જ્ઞાનાવરણીયનામ કર્મને ઉદય થવાથી જ્ઞાનાવરણીય કામણુશરીર પ્રયોગને બંધ થાય છે.
( दरिसणावरणिज्जकम्मासरीरप्पओगबधे ण भंते ! कस्स कम्मस्स उदएण १) હે ભદત ! દર્શનાવરણીય કાર્માણ શરીરપ્રયાગને બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? (નોચમા !) હે ગૌતમ ! (હંસાપરિયાઇ gવ ના બાળવરજિs. नवर दंसणनामधेत्त जाव सण विप्नवायणाजोगेण दरिसणावरणिज्ज कम्मा. શરીરyગોળ નામાપ મૂરત ૩ કાવવોrs) દર્શન વિરૂદ્ધનું આચરણ કરવાથી, દર્શનને અપલાપ કરવાથી, દર્શન વર્ધક સાધનામાં અન્તરાય નાખ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૩