________________
કારણ કે “અનારિષદે જ” આ સૂત્રાનુસાર આ તૈજસ શરીર જીવની સાથે અનાદિ કાળથી સંબંધિત છે. પ્રથમ સમયમાં તે પુલ પાદાન રૂપ હોવાથી તેજસ શરીરમાં સર્વબંધને સદૂભાવ અસંભવિત છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(તેરાસરો છે જે મરે! શાસ્ત્રનો દેવરિં મા?) હે ભદન્ત ! તૈજસ શરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“ જોયા” હે ગૌતમ ! “દુચિ પળજો ” તજસ શરીર પ્રગબ ધ બે પ્રકારને કહો છે–“” તે બે પ્રકારે નીચે પ્રમાણે છે –
( ૩ જા જા જ્ઞાતિ, જાણ સા સાવતિg) (૧) અનાદિ અપયંવસિત (અનાદિ અનંત), (૨) અનાદિ સપર્યવસિત (અનાદિ સાન્ત). અભવ્ય જીવે અનાદિ અપર્યાવસિત તેજસ શરીર પ્રયોગબંધ કરે છે અને ભવ્ય જીવે અનાદિ સપર્યવસિત તેજસ શરીર પ્રગબંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સેવા સરીર વારંવંત મરેશાસ્ત્ર રિવર હો?” હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર –“ મા! ” હે ગૌતમ! (ગળાફચરણ 1 વસિયણ નથિ સંત, અરુચરણ સપનવસિરસ નધિ બંન) અનાદિ અપર્યવસિત રૂપ જે તેજસ શરીર પ્રગબંધ છે તેમાં અંતર (આંતરે) હોતો નથી, એજ પ્રમાણે અનાદિ સંપર્યવસિત રૂપ જે તેજસ શરીર પ્રયોગ બંધ છે તેમાં પણ અંતર (આંતરે) પડતું નથી. કારણ કે સંસારી જીવને તૈજસ શરીર પ્રગબંધ અનાદિ અપર્યવનિત રૂપે તથા અનાદિ સપર્યવસિત રૂપે સદા વિદ્યમાન (મેજૂદ) રહે છે. તેથી સમસ્ત સંસારી જવ તેમનાથી વિનિમુક્ત (રહિત ) નહીં રહેવાને કારણે તે બન્ને પ્રકારના તૈજસ શરીર પ્રયોગમાં કાળની અપેક્ષાએ વ્યવધાન ( અંતર) પડતું નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(g fસં' જે તે ! જવાનું તેવા સરીરણ સવંદvi TIT ચ ચેરે ચરિંતો રાવ વિસાફિર વા?) હે ભદન્ત! તેજસ શરીર પ્રયોગના દેશબંધકે અને અબંધકોમાંથી કેણ કોના કરતાં અધિક છે? કોણ કોની બરાબર છે, અને કોણ કોના કરતાં વિશેષાધિક છે ?
મહાવીર પ્રભુને ઉત્તર—“ જો મા !” હે ગૌતમ ! (સક્વલ્યોવા રીવા તેયારી રક્ષ વાધા , રેવંધri afragn) તેજસ શરીર પ્રયોગના અબંધક છે સૌથી ઓછાં છે, કારણ કે તેના અબંધક સિદ્ધો જ હોય છે. દેશબંધક જ અબંધકો કરતાં અનંતગણુ છે, કારણ કે સકળ સંસારી જીવ દેશબંધક છે, અને તે સંસારી જ સિદ્ધ કરતાં અનંતગણ છે. સૂ. ૮ છે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૨