________________
પ્રકાર નીચે પ્રમાણે છે--( નિયિતૈયારીખો છે ) એકેન્દ્રિય તેજસ શરીર પ્રયાગમધ, ( વેષ તૈયારીઓ છે.) દ્વીન્દ્રિય તેજસ શરીર પ્રયાગમધ, ( તે ચિતેવા સરીતોળવષે ) તૈઇન્દ્રિય તેજસ શરીર પ્રયાગ અંધ, જ્ઞાવ વર્જિચિતૈયારી વો ંધ ) ચતુરિન્દ્રિય તૈજસ શરીર પ્રયાગબંધ અને પંચેન્દ્રિય તેજસ શરીર પ્રયેાગમ ધ
ગૌતમસ્વામીના પ્રશ્ન-( fચિ તૈયા સરીરqોળવું છે ન મતે ! વિષે વળä ?) હે ભદન્ત ! એકેન્દ્રિય તૈજસશરીર પ્રયાગબ ધના કેટલા પ્રકાર કહ્યા છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-( ëળ' મિસ્રાવેળ' મેવોના ોનાહળસંઠાળે જ્ઞાન) હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં ઉપર્યુક્ત એકેન્દ્રિય તૈજસ શરીર પ્રત્યેાગ વિષયક આલાપક ક્રમથી ૨૪ દંડક બ્યપદેશ્ય ભેદ બતાવવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે “ પૃથ્વીકાયિક, અસૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક રૂપ એકેન્દ્રિય તથા દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, પચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, નેર યિક, ભવનપતિ, વાનભ્યન્તર, ચૈાતિષિક, વૈમાનિક, નવત્રૈવેયક, પર્યાપ્ત, અપર્યોમ, દેવપ`ચેન્દ્રિય, આ જીવાના તૈજસ શરીર પ્રયાગમધ, (પન્ના સનવ્રુદ્ધિદ્ધઅનુસરો નવાર્ ચરાડુંથા વેમાળિયરેવ'વિચિ તેચા ઘરૌરવગોળવષે ચ)પર્યાપ્તક, સર્વાસિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાતિક દેવપ ચેન્દ્રિયના તૈજસ શરીરના પ્રયાગમધ, તથા ( પદ્મત્ત સનવ્રુદ્ધિ અનુત્તરોવવાદ્ય જ્ઞાવ વધે .) અપર્યાપ્તક સર્વાર્થં સિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવપ ંચેન્દ્રિયના તૈજસશરીરના પ્રયાગ'ધ' પ્રજ્ઞાપનના અવગાહન સંસ્થાન પટ્ટમાં આ પ્રમાણે જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એજ પ્રકારનું પ્રતિપાદન અહીં પણ કરવું જોઇએ,
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( તેવા સરીરગોમ ધ ળ મતે ! દાસ ના કળ` ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રત્યેાગ બંધ કયા કર્માંના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘· શોચમા ! '' હે ગૌતમ ! ( ચિસન્નોનसव्वा जाव आउयं च पडुच्च तेया सरीरप्पओग नामाए कमरस उदएण तेया પરીવબોળ છે ) સવીયતાથી, સયેાગતાથી, સદ્રવ્યતાથી, પ્રમાદરૂપ કારણથી, કમ, યાગ, ભવ અને આયુની અપેક્ષાએ અને તૈજસ શરીર નામ કર્મીના ઉદયથી આ તેજસ શરીર પ્રત્યેાગધ થાય છે
ગૌતમ સ્વામીને પ્રશ્ના‘· તેચા સરીપોય છે ન મંતે ! ફ્રિ ફેલવવે, "ધે ” હે ભદન્ત ! તેજસ શરીર પ્રયાગખધ શું દેશખ ધરૂપ હાય છે, કે સબ ધરૂપ હોય છે ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘' શોચમા ! '' હે ગૌતમ ! તેજસ શરીર પ્રયાગ અધ “ ફેસવધે ” દેશખધરૂપ ઢાય છે, “ નો સન્ગય છે ” સબ ધરૂપ નથી,
,,
૧૦ ૨૭
શ્રી ભગવતી સૂત્ર : ૭
ܕܐ
૧૩૧