________________
(તેરા સારવો છે i મતે ! ( સેવ છે, ચશ્વ ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધ શું દેશબંધરૂપ હોય છે કે સર્વબંધરૂપ હોય છે? (mોચમા ) હે ગૌતમ! (રણ નો ) તૈજસ શરીર પ્રયોગ બંધ દેશબંધરૂપ જ હોય છે, સર્વબંધરૂપ હોતું નથી. (તેરારીરના ઘાં અંતે ! વાસ્કો દેવાિર ફો?) હે ભદન્ત ! તૈજસ શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે? (જોયા!) હે ગૌતમ ! (સુવિ guળ
ગg) કાળની અપેક્ષાએ તૈજસ શરીરપ્રયોગબંધના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યા છે–પ્રારા વા અપનવgિ, ગળાફા વા યાજ્ઞવલg) (૧) અનાદિ અપર્યાવસિત, (૨) અનાદિ સર્યવસિત. (ચાર વોરાતર' જે મને ! જાણો શિર હોરૂ) હે ભદન્ત તૈજસ શરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે? ( નવમા !) હે ગૌતમ ! ( ગણાયણ હિરણ નથિ તરં, અનારસ સપsઝવણચરણ નથિ અંતર') અનાદિ અપ. યવસિત અને અનાદિ સપર્યવસિત, આ બન્ને પ્રકારના તિજમ શરીર પ્રયોગ બંધનું અંતર હોતું નથી. (guf í મંતે ! નીવાર્થ સેવારણ સબંધ જા બધા જ રે વહિંતો નાવ વિશેષાદ્દિવ્યા? હે ભદન્ત ! એ તૈજસ શરીરના દેશબંધક અને અબંધકોમાંથી કેણ કેના કરતાં અલ્પ છે? (કાવત) કેણુ કેના કરતાં વિશેષાધિક છે ? (ચના!) હે ગૌતમ ! (સદવોરા જીવા તેથાણતારણ મધ અનંતકુબા) તેજસ શરીરના અબંધક છે સૌથી ઓછાં છે, અબંધકે કરતાં દેશબંધક અનંતગણું છે.
ટીકાર્થ–વૈક્રિય તથા આહારક શરીરપ્રયાગબંધની પ્રરૂપણું કરીને હવે સત્રકાર નીચેના પ્રશ્નોત્તરે દ્વારા તેજસ શરીર પ્ર બંધની પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (સેવાgિોન નં અંતે ! િgum ?) હે ભદન્ત ! તેજસ શરીર પ્રયોગબંધ કેટલા પ્રકારનો કહ્યો છે?
તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે (નોરમા! વંથિ gumત્તિ ) હે ગૌતમ ! તેજસ શરીર પ્રગબંધના પાંચ પ્રકાર કહ્યાં છે. “ તંગ” તે પ્રકારે નીચે પ્રમાણે છે-(ત્રિય રેચારો જ છે) એકેન્દ્રિય તેજસ શરીર પ્રયોગબંધ, (વૈચિ તેવા પરીણમોraછે ) દ્વીન્દ્રિય તેજસ શરીર પ્રગબંધ, (તેડું વિચ તેવા સરીગા ) તેઈન્દ્રિય તૈજસ શરીર પ્રગ બંધ, (ાવ વંચિ તેવા કરી રજુમો ) ચતુરિન્દ્રિય તેજસ શરીર પ્રયાગબંધ અને પંચેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગબંધ
ગૌતમસ્વામીને પ્રશ્ન –( પરિચ તેવા પરીવાવ મેતે ! જીવ gum ?) હે ભદન્ત ! એકેન્દ્રિય તેજસશરીર પ્રયોગબંધના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર–(gવં પur fમાવે એવો શોgaam =ાવ) હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના અવગાહના સંસ્થાન નામના ૨૧ માં પદમાં ઉપર્યુક્ત એકેન્દ્રિય તૈજસ શરીર પ્રયોગ વિષયક આલાપક કમથી ૨૪ દંડક વ્યપદેશ્ય ભેદ બતાવવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૩૦