________________
wાવશે ) કાયની આજુતાથી ( સરલતાથી ) અન્યને નહીં છેતરવા રૂપ કાયની ચેષ્ટાથી, ભાવની સરળતાથી, પરિણામેની સરલતાથી, ભાષાની સરલતાથી (પ્રિય વચનથી), અન્યને ઠગવાને માટે ભ્રમત્પાદન રૂપ પ્રવૃત્તિ નહીં કરવાથી, અને શુભનામ રૂપ દેવગત્યાદિ રૂપ કામણ શરીર પ્રગ નામક કર્મના ઉદયથી જીવ શુભનામ કામણ શરીર પ્રગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–(અમુમનામ માતરપુછા) હે ભદન્ત ! અશુભ નામરૂપ નરકગત્યાદિ કામણ શરીર પ્રગબંધ ક્યા કર્મના ઉદયથી થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–“જોય! ” હે ગૌતમ ! (કાચબggવચાપ, भाषअणुज्जययाए, भासणुज्जुययाए, विसंवायजोगेणं असुभनाम कम्मा जाव पभोग૪) કાયની અસરલતાથી (અન્યની વાંચના કરવા રૂપ કાય ચેષ્ટાથી), ભાવની અસરલતાથી (પરવંચના કરવા રૂપ માનસિક પ્રવૃત્તિથી), અત્યન્ત અતિય ભાષણ રૂપ કઠેર વચનથી, અન્યને ઠગવાને માટે બ્રમોત્પાદક વચનરૂપ પ્રવૃત્તિથી તથા અશુભ નામ કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ અશુમ નામ કામણ શરીર પ્રગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન “કુરાયજમાનાર પુછા” હે ભદન્ત ! ઉત્તમ કુલ, વંશાદિ રૂપ ઉચ્ચ ગોત્ર કાર્માણ શરીર પ્રયોગ બંધ કયા કને ઉદયથી થાય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(જ્ઞાતિ સમM, ૪ મg, ૪ માળ, रूप अमएण', तव अमएण, सुय अमएण, लाभ अमएण, ईस्सरिय अमएण વરવાળોચમાર રાવ જોnછે) હે ગૌતમ ! જાતિનું અભિમાન નહીં કરવાથી, વંશરૂપ કુળનું અભિમાન નહીં કરવાથી, શક્તિનું અભિમાન
भ० ५१ નહીં કરવાથી, સૌંદર્યનું અભિમાન નહીં કરવાથી, તપસ્યાને ગર્વ નહીં કરવાથી, શ્રતજ્ઞાનને ગર્વ નહીં કરવાથી, ઐશ્વર્ય (સમૃદ્ધિ) ને ગર્વ નહીં કરવાથી અને ઉચ્ચગોત્ર કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ ઉચ્ચત્ર કાર્મણ શરીર પ્રગબંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નીવાળોચજન્મીરપુછા) હે ભદન્ત ! નીચત્ર કામણ શરીર પ્રગ બંધ કયા કમના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–(જ્ઞાતિમ, કુરમા, પરમgi sta સ્થિ. રિયમg ળીયાનો મારી જાય તો વંદે ) “હું સર્વોત્તમ જાતિને છું. ” આ પ્રકારે જાતિનું અભિમાન કરવાથી, “મારું કુળ સર્વોત્તમ છે,” આ પ્રમાણે કુળનું અભિમાન કરવાથી, “હું સૌથી વધારે બળવાન છું,” આ પ્રમાણે શક્તિને અહંકાર કરવાથી, “હું સૌથી વધારે સુંદર છું,” આ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૨