________________
પ્રમાણે સૌંદર્યનું અભિમાન કરવાથી, “હું ઘણું જ ઉગ્ર તપસ્યા કરનાર છું,” આ પ્રમાણે તપનું અભિમાન કરવાથી, “હું શ્રત સિદ્ધાંતને ઘણે જ જાણકાર છું,” આ પ્રમાણે યુતનું અભિમાન કરવાથી, લાભનું અભિમાન કરવાથી,
મારી પાસે ઘણી જ ધન-ધાન્યાદિ રૂપ સંપત્તિ છે,” આ પ્રમાણે ઐશ્વર્યને ઘમંડ કરવાથી અને નીચત્ર કાર્મણ શરીર પ્રગ નામક કર્મના ઉદયથી જીવ નીચત્ર કામણ શરીર પ્રગને બંધ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તિરાફા મારી પુછા) હે ભદન્ત ! આન્તરાયિક કાર્મણ શરીર પ્રગબંધ કર્યા કર્મના ઉદયથી થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! (incluળ, लाभतराएण', भोगतराएण', उवभोगतराएणं, वीरियतराएण' अंतराइय कम्मा વાહનોનામાd we રા તારૂથારીવાળોગવે ) દાનાનારાયથી (દાનમાં વિન નાખવાથી ), લાભાન્તરાયથી (ઈને ધનાદિકની પ્રાપ્તિ થવામાં વિઠન નાખવાથી), જોગાન્તરાયથી (એક વખત કામમાં આવે એવાં અન્નાદિના ભેગમાં હરકત ઊભી કરવાથી ), ઉપભોગાન્તરાયથી (ઉપભોગની વસ્તુઓ-વસ્ત્રાદિકની પ્રાપ્તિમાં હરકત ઊભી કરવાથી), વીર્યાન્તરાયથી ( શક્તિની પ્રકટતામાં હરકત ઊભી કરવાથી) અને અન્તરાય કામણ શરીર પ્રયોગ નામક કર્મના ઉદયથી જીવ આન્તરાયિક કાર્પણ શરીર પ્રયોગને બંધ કરે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(જાનારનિવર જન્મ લીઘો છે ઈ મેતે ! તિ , સન્ન છે) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગબંધ શું દેશબંધ રૂપ હોય છે? કે સર્વબંધ રૂપ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર—(નોરમા ! હેપે, જો સવ) હે ગૌતમ નાનાવરણીય કામણ શરીર પ્રગબંધ દેશબંધ રૂ૫ જ હોય છે–સર્વબંધ રૂ૫ હેત નથી. ( ઘઉં જાવ તારા માં સારી ક્વો વિ રિવંધે, નો સવ) એજ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, શેત્ર અને અન્તરાય, એ બધાં કામણ શરીર પ્રગ બંધ પણ દેશબંધ રૂપ જ હોય છે–સર્વબંધ રૂપ હોતા નથી. કારણ કે જ્ઞાનાવરણીય આદિ કર્મો અનાદિ છે. તેથી પ્રથમ સમયમાં જ અનાદિ રૂપ તેમના યોગ્ય પુદ્ગલેનું ગ્રહણ થઈ જાય છે, તેથી અનાદિરૂપ તેમના સર્વબંધનો અભાવ છે. - હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે-( જાનાવર णिज्जकम्मासरीरप्पओगव'घे ण भंते ! कालओ केवच्चिर' होइ ? ) ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધ કાળની અપેક્ષાએ કયાં સુધી રહે છે ?
મહાવીર પ્રભુ તેને ઉત્તર આપતા કહે છે કે “જોયા ! ” હે ગૌતમ ! (બાબાવળિકનારી જમાવશે સુવિ ) જ્ઞાનાવરણીય કાર્માણ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૩