________________
શરીર પ્રગબંધ બે પ્રકારને કહ્યું છે. “સંજ્ઞા” જે પ્રકારે નીચે પ્રમાણે છે-( શorg સંપન્નવણા અizય અપનાવuિg) (૧) અનાદિ સપર્યવસિત (અનાદિ સાન્ત) અને (૨) અનાદિ અપર્યાવસિત (અનાદિ અનંત) (gવં કા સેવારણ વિના રહેત, પર્વ નાવ અંતરરૂચ ) પૂર્વોક્ત રીતે જેવી તૈજસ શરીર પ્રગબંધની વક્તવ્યતાનું કથન પહેલાં કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધની વક્તવ્યતા પણ સમ. જવી. એ જ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય, આ કર્મણ શરીર પ્રગબંધની પણ વક્તવ્યતા સમજવી. આ વિષયમાં જે વિશેષતા છે તે આગળ પ્રકટ કરવામાં આવશે.
હવે સૂત્રકાર કામણ શરીર પ્રયોગબંધના અન્તરની પ્રરૂપણ કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સવામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે ( णाणावरणिज्ज कम्मा सरीरप्पओगबधंतरेण भते ! कालओ केवच्चिर होइ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધનું અંતર કાળની અપેક્ષાએ
કેટલું છે?
ન મહાવીર પ્રભને ઉત્તર–“ોમા ! ” હે ગૌતમ! જણાચક્ષુ ના તેવાણી સ્ત્ર સંત દેવ, gવં જાવ તરાઇ ) અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યાવસિત તેજસ શરીર પ્રયોગબંધનું અંતર જેમ કહેવામાં આવ્યું નથી, એ જ પ્રમાણે અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યાવસિત જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધનું પણ અંતર કહ્યું નથી. એ જ પ્રમાણે અનાદિ સપર્યાવસિત અને અનાદિ અપર્યાવસિત દર્શનાવરણીય કામણ શરીર પ્રગબંધનું, વેદનીય કામણ શરીર પ્રયોગબંધનું મોહનીય કાર્મણ શરીર પ્રગબંધનું, આયુષ્ક કામણ શરીર પ્રગબંધનું, નામકામણ શરીર પ્રગ બંધનું, ગોત્રકામણ શરીર પ્રગબંધનું અને અન્તરાય કામણ શરીર પ્રયોગ બંધનું અન્ડર પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી - હવે સૂત્રકાર તૈજસ પ્રગબંધ કરતાં કાર્માણ શરીર પ્રગબંધમાં જે વિશેષતા છે તેનું પ્રતિપાદન કરે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન– ggf અંતે નીવાન ર જ કળિss करमस देसबंधाण , अबधगाण य कयरे कयरेहितो जाव अप्पा बहुग जहा तेय Tw gવું આવઝ રૂચ ) ઈત્યાદિ. હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગના દેશબંધક જેમાં અને આ બંધકેમ કથા છ કયા જી કરતાં અલ્પ છે? કયા જ ક્યા જ કરતાં અધિક છે? કયા જ કયા જીની બરાબર છે? કયા કયા જ કરતા વિશેષાધિક છે
મહાવીર પ્રભુને જવાબ–“ચમા ! હે ગૌતમ જેમ તે સ શરીર પ્રગના અબંધકે સૌથી ઓછાં કહ્યાં છે અને દેશબંધકે અબ ધકે કરતાં અનંતગણુ કહ્યાં છે. એ જ પ્રમાણે જ્ઞાનાવરણીય કામણ શરીર બાગના અબંધક છે સૌથી
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૪