________________
ઓછાં છે, અને દેશબંધક અબંધકે કરતાં અનંતગણું છે, એમ સમજવું. એજ પ્રમાણે આયુષ્ક કામણ શરીર પ્રગબંધ સિવાયના બાકીના દર્શના વરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર અને અન્તરાય કાર્માણ શરીર પ્રયોગના અબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધ કે અનંતગણું છે એમ સમજવું.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“ભાષચરણ પુછા' હે ભદન્ત ! આયુષ્ક કામણ શરીર પ્રગના દેશબંધક અને અબંધમાં કોણ કોના કરતાં અ૯૫ છે? કેણ કેના કરતાં અધિક છે? કોણ કોની બરાબર છે? કેણ કેનાં કરતાં વિશેષાધિક છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મ” હે ગૌતમ ! “સવાળોવા નવા શાયરણ જાણક્ષ રેવંધા, અજંપા સરકgr” આયુષ્ક કામણ પ્રયાગના
भ० ५२ દેશબંધકે સૌથી ઓછાં છે અને દેશબંધકે કરતાં અબંધ કે સંખ્યાતગણ છે, કારણ કે આયુષ્ક બંધને અદ્ધાકાળ એછે છે તે કારણે તેમાં અલ્પતા દર્શાવવામાં આવી છે. અને આયુષ્કબંધને અબદ્ધાકાળ બહુગણે હોવાથી આયુષ્કના અબંધકે દેશબંધ કરતાં સંખ્યાતગણું બતાવ્યા છે. શંકા-આયુષ્કના અબંધક જીવોને અસંખ્યાતગણાં કહેવા જોઇતા હતા. કારણ કે અસંખ્યાત જીવ આયુષ્કના અબંધક છે. તેથી આયુષ્કના અબંધક અસંખ્યાત છની અપેક્ષાએ આયુષ્યને અબંદ્ધાકાળ અસંખ્યાતગણે થઈ જાય છે. છતાં આયુષ્કના અબંધક જીવને શા કારણે અસંખ્યાતગણ કહ્યાં નથી ?
સમાધાન–અહીં આયુષ્કના અબંધક જીને જે સંખ્યાતગણ કહેવામાં આવ્યા છે, તે અનંતકાયિક જીની અપેક્ષાએ કહેવામાં આવેલ છે, કારણ કે અનંતકાયિક જીવ સંખ્યાતાદ્ધાકાળ પર્યન્ત જીવિત રહે છે. તેથી આયુષ્ક કાર્મણ શરીર પ્રગના દેશબંધ કરતાં અસંધકે સંખ્યાતગણ કહ્યાં છે. જે આયુષ્ક કાર્મણ શરીર પ્રગના અબંધક જીવોમાં સિદ્ધાદિકેની પણ ગણતરી કરવામાં આવે, તો પણ તેના અબંધક દેશબંધક છો કરતાં સંખ્યાતગણું જ રહે છે, કારણ કે અનંત સિદ્ધાદિક અબંધકેમાં પણ અનંત કાયિકાયુ બંધની અપેક્ષાએ અનંત ભાગતા જ રહેલી છે. જે અહીં એ પ્રશ્ન ઉઠાવવામાં આવે કે આયુના અબંધક થઈને પણ જીવ તેના બંધક હોય છે, તે પછી તેમનામાં શા માટે સર્વબંધનો સદુભાવ ન હોઈ શકે? તે તેનું સમાધાન એવું છે કે જેટલી આયુકર્મની પ્રકૃતિ તે જીવમાં અસતી–અબદ્ધ-દશાવાળી હોય છે, તે બધી અબદ્ધ–દશાવાળી આયુકર્મની પ્રકૃતિને દારિક આદિ શરીરની જેમ તે બંધ કરતા નથી–તેથી તેમના સર્વબંધને સંભવ હેત નથી. સૂત્ર ૯ છે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૪૫