SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકૃત મનુષ્યભવની અપેક્ષાએ દ્વિતીય મનુષ્યભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે. તે જીવ તૃતીયભવનું ઉલ્લ’ધન કરતા નથી એટલે કે દેવભવાન્તરિત ત્રીજા મનુષ્યભત્રમાં અવશ્ય માક્ષે ચાલ્યેા જાય છે. અહીં જ્ઞાનારાધનામાં જે મધ્યમતા પ્રકટ કરવામાં આવી છે તે અધિકૃત મનુષ્ય. ભવમાં જ નિર્વાણુની પ્રાપ્તિ નહીં થવાની પ્રકટ કરવામાં આવી છે. જો ગૃહીત ભવમાં જ આરાધક જીવને નિર્વાણની પ્રાપ્તિ થઈ જતી હોય, તે। તે જ્ઞાના રાધનામાં મધ્યમતા ન માનતા ઉત્કૃષ્ટતા જ માનવી જોઇએ, કારણ કે જ્ઞાનારાધનાની ઉત્કૃષ્ટતાને સદૂભાવ હાય ત્યારે જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. અને જો જ્ઞાનારાધક જીવને એજ ગૃહીત ભવ પૂરા કરીને મુક્તિની પ્રાપ્તિ થઇ ચુકી હાય તા તેના દ્વારા આરાધિત તે જ્ઞાનારાધના “ નિર્વાળાન્યથાનુવવશેઃ ” હેતુની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ જ માનવી પડશે. "" ગૌતમ સ્વામીના પ્રશ્ન-( મજ્ઞિમિર્ચ ાં અંતે ! સળાવાળ ગરા(િf) હે ભદન્ત ! મધ્યમ દર્શનારાધનાનું આરાધન કરીને છત્ર કેટલા ભત્ર કરીને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખાના અંત કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર-‘“ વ્ ચેવ ” મધ્યમ દર્શનારાધનાનું આરાધન કરીને કાઇક જીવ બીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુઃ ખાના અંત કરે છે. તે ત્રીજાભવનું ઉલ્લઘન કરતા નથી-એટલે કે ત્રીજા ભવમાં તે અવશ્ય નિર્વાણુ પામે છે. એજ પ્રમાણે મધ્યમ ચારિત્રારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ખીજા ભવમાં સિદ્ધપદ પામે છે, યાવત્ સમસ્તદુઃખાને નાશ કરે છે. તેએ ત્રીજા ભત્રનું ઉલ્લંધન કરતા નથી. અહીં મધ્યમ જ્ઞાનાકિ આરાધના અને ચારિત્રારાધનાનું કથન એક-સરખું જ અનાવવામાં આવ્યું છે, એમ સમજવુ. નહીં તે આગળ જઘન્ય જ્ઞાનારાધનાની અપેક્ષાએ '' ,, सत्त भवगणाई पुण णाइसम આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે સ સંગત લાગશે નહીં, કારણ કે ચારિત્રારાધનાનું જ તે ફળ આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવ્યુ' છે. કહ્યું પણ છે કે-“ અદ્રુમવાન્નત્તેિ ” જઘન્ય ચારિત્રારાધનામાં આ ભવ થાય છે. હવે જઘન્ય જ્ઞાનાદિકની આરાધનાને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( નન્નિય મંતે ! નાળાાફળ' વિસા દિ અવળેદ્દિ સિારૂ નાવ ગત જરૂ ?) હે ભવ્રુત ! જઘન્ય જ્ઞાનારાધનાનું આરાધન કરીને જીવ કેટલા ભવ કરીને સિદ્ધ થાય છે, યુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે ? મહાવીર પ્રભુના ઉત્તર—( નોયમા !) હે ગૌતમ ! ( અસ્થેપ તત્ત્વેન અવળેળ નિષ્ણ, ગાવત ક્) કાઈક જીવ એવા હોય છે કે જે ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, અને સમસ્ત દુઃખાના અંત કરે છે. ( વસતુમારું કુળ નામ ્ ) સાત આઠ ભવે નું શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૭૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy