________________
તે ઉલ્લંઘન કરતા નથી. કૃત, સમ્યકત્વ અને દેશવિરતિ સંબંધી ભવ તે અસંખ્યાત કહ્યા છે. તે કારણે ચારિત્રારાધનાથી રહિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભવવાળી પણ હોય છે-સાત આઠ ભાવવાળી જ હોતી નથી. “g
તળાજા, ઘઉં વરિત્તાવિ જઘન્ય જ્ઞાનારાધના પ્રમાણે જ જઘન્ય દશનારાધના અને જઘન્ય ચારિત્રારાધનાનું કથન પણ સમજવું. એટલે કે જઘન્ય દર્શનારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે અને સમસ્ત દુખેને અંત કરી છે, એ જીવ સાત કે આઠ ભવનું ઉલંઘન કરતો નથી. એ જ પ્રમાણે જઘન્ય ચારિત્રારાધનાનું આરાધન કરીને કોઈક જીવ ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત સુખને અંત કરે છે. એવો જીવ સાત કે આઠ ભવનું ઉલ્લંઘન કરતેનથી. અહીં બધી જગ્યાએ “
” સાથે વપરાયેલા “ગાય” પદ દ્વારા “ અને મુ”િ ક્રિયાપને ગ્રહણ કરવામાં આવ્યાં છે. એ સૂત્ર ૨ છે
પુદ્ગલ પરિણામકા નિરૂપણ
પુલપરિણામ વક્તવ્યતા– જવિદ્oi તે ! વોઝરિના Toળ” ઇત્યાદિ–
સૂત્રાર્થ—(વિનું મંવોરારિણામે ઘvજ) હે ભદન્ત ! પુદ્ગલપરિણામ કેટલા પ્રકારનું કહ્યું છે? (ચમત !) હે ગૌતમ! (Gરવિ જોજો) પુતલપરિણામ પાંચ પ્રકારનું કહ્યું છે. (સંક) તે પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે–(કરિનાને, પરિણામે, રણવરિણામે, જાણરિણામે, સંતાન
વાળા) (૧) વર્ણ પરિણામ, (૨) ગંધપરિણામ, (૩) રસપરિણામ, (૪) સ્પર્શ પરિણામ અને (૫) સંસ્થાન પરિણામ. (admરિણામેળ મરે! 9 જિ. ઇત્તે ?) હે ભદન્ત ! વર્ણ પરિણામના કેટલા પ્રકાર કહ્યા છે?
(વિદે વળ–સંગા) હે ગૌતમ ! વર્ણ પરિણામને નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(ાઢવપરિણામે, કાર પુષિાઈવરાળિ) શ્યામવર્ણ પરિણામથી લઈને શુકલવર્ણ પરિણામ પર્યરતના પાંચ વર્ણ પરિણામે સમજવા. ( एवं ए ए णं अभिलावेणं गंधपरिणामे दुविहे, रसपरिणामे पंचविहे, फासपरिणामे શનિ) આ પ્રકારના અભિલા પદ્વારા ગધપરિણામ બે પ્રકારનું, રસપરિણામ પાંચ પ્રકારનું, અને સ્પર્શ પરિણામ આઠ પ્રકારનું કહેવામાં આવ્યું છે, એમ સમજવું. (સંડાણપરિણામે oi મતે ! વિષે | ) હે ભદન્ત ! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર કહ્યા છે?
(ચમા !) હે ગૌતમ !(રવિ rom-ત્તકા) સંસ્થાના પરિણામના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(પરિમંsઝણંકાનપરિણામે નાવ બાવચાંદાળ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭૩