________________
મવાળ સિઝf) એ જ પ્રમાણે સર્વે જીવોનો ઓછામાં ઓછો દેશબંધકાળ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમયને છે (ફ્રોમાં ગા ના સમયગાળા कायव्वा, जेसिपुण अस्थिवेउव्वियसरीर तेसि देसबधो जहण्णेण एक समय કોળ' ના રસ ઉર્ફ ના સમયગા જાયવા) અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે). કાળ જેમની જેટલી આયુષ્ય સ્થિતિ છે તેના કરતાં એક ઓછા સમયને છે. અને જેમને વૈકિય શરીર હોય છે તે જીવના દેશબંધને કાળ ઓછામાં
છે એક સમયને છે, અને જેમની જેટલી આયુષ્યસ્થિતિ છે, તેના કરતાં એક ઓછા સમયને ઉત્કૃષ્ટ દેશબંધ કાળ હોય છે.
(जाव मणुस्साण देसव'धे जहण्णे ण एक सभयं, उक्कोसेण तिन्निपलि ગોવમા માઝગાડું) યાવત્ મનુષ્યને દેશબંધ કાળ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ પ્રમાણ કરતાં એક ન્યૂન સમય પર્યન્તને છે. (કાઠિયાવંતti મતે ! વો દિવસ ફોર?) હે ભદન્ત ! ઔદ્યારિક શરીર બંધનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે ? (યH !) હે ગોતમ ! (વસવંધતાં હvળે એવું માगण, ति समयऊण', उक्कोसेण तेत्तीस सागरोवमाई पुषकोडिसमयहियाई देसबधता जहण्णेग एक समय उनकोसे ग तेत्ती सागरोवमाई तिसमया. હિયારું ) સબંધનું અંતર ઓછામાં ઓછું ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ એ છે સમય પર્વતનું છે અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ કરતાં એક પૂર્વકેટિ અને એક સમય અધિકનું હોય છે. તથા દેશ બંધનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ અને ત્રણ સમયનું હોય છે.
(ત્તિરિય મોરાઝિર પુરા) હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદ્યારિક શરીર બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ?
(નોરમા ! ) હે ગૌતમ ! (સત્ર પ તરં ગmi હુડ્ડા મા तिसमयऊण', उक्कोसेण बावीसं वाससहस्साइ समयाहिया, देसबधतर કof gવ મયં ૩૪wોr તોમુહુરં) એકેન્દ્રિયના ઔદારિક શરીરના સર્વબંધનું અંતર ઓછામાં ઓછું ભુલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તનું અને વધારેમાં વધારે બાવીસ હજાર વર્ષ અને એક સમય પર્યન્તનું છે. દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું છે. (પુવિહારૂત્તિરિય પુછા) હે ભદન્ત !
શ્રી ભગવતી સૂત્ર : ૭