________________
પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરના ખંધનુ અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ?
( ગોયમા !) હે ગૌતમ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક શરીરના ખંધનું અંતર ( લવ'ધ'સર' બન્દેવ નિયિસ તહે માળિયવ્યું, ફ્ત્ર'ધ' तर जहणेण एक्क समयं उक्कोसेण तिन्नि समया जहा पुढविक्काइयाण ) સબધની અપેક્ષાએ એકેન્દ્રિયના સબંધના આંતર જેટલું જ છે અને દેશ'ધની અપેક્ષાએ તે અંતર એછામાં એછુ' એક સમયનું અને વધારેમાં વધારે ત્રણ સમયનુ છે. જેવી રીતે પૃથ્વીકાયિક છવાના ઔદારિક શરીર અધનું અંતર કહેવામાં આવ્યું છે, ( તં ચૈત્ર નવ વરિયાળ વાચ યજ્ઞાળ') એજ પ્રમાણે ચતુરિન્દ્રિય પર્યન્તના જીવાના ઔદ્યારિક શરીર ખ ધનુ અંતર પણ સમજવું. પણ વાયુકાયિક જીવેાના ઔદારિક શરીર બંધના અતને તે પ્રમાણે સમજવું જોઇએ નહીં. એટલે કે વાયુકાય સિવાયના જીવાના શરીર મધના અંતરને જ આ ગ્રંથન લાગુ પડે છે. ( નવર' અનવ પોત્તર' કોલેન ના ક્ષ વિડ્યા અમારિયા વાચના) પણ અહીં એટલી જ વિશેષતા છે કે અહીં સબંધનુ ઉત્કૃષ્ટ ( વધારેમાં વધારે ) અંતર જેની જેટલી આયુષ્ય સ્થિતિ છે, તેના કરતાં એક અધિક સમયનું સમજવુ'. એટલે કે સČબંધનુ અંતર અહીં ઉત્કૃષ્ટની અપેક્ષાએ પોતપોતાની આયુસ્થિતિ કરતાં એક અધિક સમયનુ છે. ( વાકાચાળ' સવધતા ન ્ળે ળ વુડ્ડાન भवग्गण तिस्रमयऊण, उक्कोसेण तिन्निवाब सहस्साई समयाहियाइ, देसबंध સર' નળે ન જ સમય જોણે 'તોમુદુત્ત) વાયુકાયિક જીવાના ઔદારિક શરીરખધના સબંધનુ અ ંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુદ્ર ભત્રગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પર્યન્તનુ' અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ હજાર વર્ષ અને એક સમયનું છે. તેના દેશખધતુ જઘન્ય અંતર એક અન્તનુ છે.
('ચિ'નિષ ત્તિવિ નોળિય ગોહિય પુજ્જા) હું ભઇન્ત ! પંચેન્દ્રિય તિય ચચાનિક ઔદારિક શરીર બંધનુ અંતર કાળની અપેક્ષાએ કેટલું છે ? ( सन्त्रबंध' तर जहण्गेणं खुड्डागभवगाहणं तिसमयऊण, उक्कोसेणं पुन्त्रकोडी ભ્રમચાહિયા ) હે ગૌતમ ! પંચેન્દ્રિય તિય ચૈાનિક જીવાના ઔદ્યારિક શરીરના સબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણુ કરતાં ન્યૂન સમય
શ્રી ભગવતી સૂત્ર : ૭
८४