________________
સમુચ્ચય બંધ છે. અવયવોને જે સમૂહ છે તેનું નામ સંહનન બંધ છે. એટલે કે અવયના સમૂહ રૂપે જે બન્યન છે, તે સંહનન બંધ છે,
હવે સૂત્રકાર આલીન બંધના ચારે પ્રકારનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ કરે છે—ગૌતમસ્વામીને પ્રશ્ન-(સે જિં gri ) હે ભદન્ત !
શ્લેષણા બંધનું સ્વરૂપ કેવું છે? તેને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે(लेसणाबधे जं णं कुड्डाणं, कोहिभाणं, खंभाणं, पासायाणं कटाणं, चम्माणं घडाण, पडाणं, कडाणं, छहाचिक्खिल्लसिलेसलक्खमहुसित्थमाइएहिलेसणएहि बधे
મુવકના) હે ગૌતમ! ભીંતને અથવા પર્વતના શિખરોને, કુટ્રિટમેને, (મણિપ્રસ્તર ખચિત ભૂમિને) સ્તને અથવા સ્થાણુઓને પ્રાસાદને (ધનિકના બંગલાએને) કાઠેને, ચામડાને, ઘડાઓને, વસ્ત્રોને, અને ચટ્ટા. ઈઓને ચૂનાથી, માટીથી, શ્લેષ (વલેપ) થી, લાખથી, મીણથી, રાળથી, સરસ આદિથી લેપ કરવાથી ચુના આદિને તેમની સાથે જે શ્લેષણરૂપ સંબંધ થાય છે, તે લેષણબંધ કહેવાય છે. આ શ્લેષણ સંબંધ રૂપ બંધ ઓછામાં ઓછો એક અન્તમુહર્ત સુધી અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધી તે બન્નેમાં અરસ્પરસની અંદર ટકી રહે છે, ત્યાર બાદ તે નિયમથી જ નષ્ટ થઈ જાય છે.
ગૌતમસ્વામીને પ્રશ્ન- 'િ તં વરવવંધે ?) હે ભદન્ત ! સાદિ સપર્યવસિત બંધના એલનબંધનામના પ્રકારને જે ઉચ્ચયબંધ નામને બીજોભેદ છે, તેનું સ્વરૂપ કેવું છે?
મહાવીર પ્રભુને ઉત્તર-(૦રવા જશે તળાહીન જા, સીન વા, પત્તાન વા, તુરવીણ વા, મુરલી વા, નામચારીખ વા, અવારસીન વા, સાણં વંધે સમુપજ્ઞઠ્ઠ) હે ગૌતમ ! ઘાસને જે ઊંચો ઢગલે ઊ ચો ઢગલે કરવામાં આવે છે, લાકડાને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, પાનને કરવામાં આવે છે. તેને જે ઊંચે ઢગલો કરવામાં આવે છે, ભુસા (પરાળ) ને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, ગોબર (છાણુ) ને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, કચરા પુંજાને જે ઊંચે ઢગલે કરવામાં આવે છે, તે ઢગલામાં રહેલા તે પદાર્થોને પરસ્પરના સંબંધ રૂપ જે બંધ છે, તેને ઉચય બંધ કહે છે. આ ઉચ્ચય બંધ ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત સુધી અને વધા રેમાં વધારે સંખ્યાતકાળ સુધી રહે છે, ત્યારબાદ તે નષ્ટ થઈ જાય છે હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને સમુચ્ચય બંધ વિષે એ પ્રશ્ન પૂછે છે કે –
(સે $ સમુદાય છે ?) હે ભદન્ત ! સમુચ્ચય બંધવું કેવું સ્વરૂપ છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-(સમુન્દ્રા સંઘ = ૭૩ તા-નવીवावी, पुक्खरिणी, दीहियाणं, गुंजालियाणं, सराणं, सरपतियाणं, सरसरपति ચાdi, વિસ્તૃતિયાળું) હે ગૌતમ ! કૂવા, તળાવ, નદી, કહ (હૂદ-ફૂડ), વાવ,
શ્રી ભગવતી સૂત્ર : ૭
७४