________________
દોરી આદિ વડે જે ઘાસ આદુને ખાંધવું તેનું નામ અલાષન ખંધ છે. એક દ્રવ્યના બીજા દ્રવ્યની સાથે જે શ્ર્લેષરૂપે મધ થાય છે, તેનું નામ આલીન અંધ છે. સમુદ્દાત અવસ્થામાં વિસ્તારિત અને સāાચિત જીવ પ્રદેશોના સમ’ ધને કારણે તૈજસ આદિ શરીર પ્રદેશોને જે સંબંધ વિશેષ છે, તેનું નામ શરીરખધ છે. અથવા કેાઇ એવું પણ માને છે કે સમુદ્ઘાત કરવામાં આવે ત્યારે અમુક જીવ પ્રદેશેાને સકુચિત કરવામાં જે બંધ થાય છે, તે મધને શરીરમધ કહે છે. ( સરીરો થૈ ) ઔદારિક આદિ શરીરના પ્રત્યેાગથી વીર્યાન્તરાયના ક્ષયેાપશમ આદિ દ્વારા જનિત વ્યાપારથી-શરીરપુદ્ગલેાને ગ્રહણ કરવા રૂપ જે મધ થાય છે, તેને શરીર પ્રયાગ ખાધ કહે છે. અથવા શરીર રૂપ પ્રયોગાના જે અંધ છે તેનું નામ શરીર પ્રયાગ અંધ છે.
હવે સૂત્રકાર આલાપન બધ આદિનું વિસ્તારપૂર્વક સમજાવે છે. ગૌતમસ્વામીના પ્રશ્ન-( સંહિતા'ગાહાયળય`ષૅ ?) હૈ દન્ત ! આલાપન મધનું સ્વરૂપ કેવૂ છે ?
મહાવીરપ્રભુના ઉત્તર-(આહાવળ વધેન'નું તળમારાળવા, ટ્રુમરાળ વા, पत्तभाराण वा पलालभाराण वा, वेल्लभाराण वा, बेत्तलयाबागवरत रज्जुवल्लिकुसदब्भવિધિ' બાવળ'ધ સમુળ્વજ્ઞ૬) હે ગૌતમ ! ઘાસની ગાંસડીઓને, કાષ્ઠના ભારાને, પાનની ગાંસડીને, લતાઓની ગાંસડીએને, અથવા કેપલેાની ગાંસ ડીઓને જે નેતરની છાય઼ાથી, લતામેથી, ચામડાની દેરીથી, શશુના ઢારડાથી નિમૂળ ઇર્ષાથી, સમૂળ દથી અને કપડાના લાંબા ચિંદરડાથી બાંધવામાં આવે છે, તેને આલાપન અધ કહે છે. તે આલાપન મધ ( ભેળ અંતાપુર ખાતેનું સંલે દારું) એછામાં આછા અતમુહૂત સુધી અને વધા રેમાં વધારે સખ્યાત કાળ સુધી રહે છે. ત્યાર બાદ નાશ પામે છે. (સે ત્ત' આજાવળધે એવું કથન આલાપન અધ વિષે તીર્થંકરાદિકાએ કર્યુ છે. ગોતમસ્વામીને પ્રશ્ન-( તે જિરત મહિયાવળવધે ? ) હે ભદન્ત ! આલીનબંધનું સ્વરૂપ કેવુ` છે?
મહાવીર પ્રભુના ઉત્તર-(અફ્રિયાવળ વધે. ૨૩દ્િત્તે ) હું ગોતમ ! આલીનમધના ચાર પ્રકાર છે. (લ'ગદ્દા) તે પ્રકારની નીચે પ્રમાણે છે-( હેસગાય કે, જીવવધે, લમુખ્ય છે સફ્ળળાય છે, (૧) શ્લેષશુા ખંધ, (૨) ઉચ્ચયમ ધ (૩) સમુચ્ચયખ'ધ અને (૪) સ’ટુનનબંધ.
એ પદાર્થોને એક બીજાની સાથે કોઇ શ્લેષપદાથ વડે જોડાવા તેનુ' નામ શ્લેષણા બધ છે. રાશી ( ઢગલા ) કરવા રૂપ જે અંધ થાય છે તેનું નામ ઉચ્ચય ખ’ધ છે. ઉચ્ચયના કરતાં પણ વિશિષ્ટતર જે ઉચ્ચય છે તેનું નામ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૭૩