SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ पुणरवि गिदियत्ते एगि दिय ओरालिय सरीरप्पओग बंध'तर' कालओ केवचिर होइ ?) હે ભદન્ત ! કોઈ એક જીવ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયેલે હાય, ત્યાંથી મરીને તે જીવ એકેન્દ્રિય સિવાયની ( ઢીન્દ્રિય આદિ ) અન્ય પર્યાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી મરીને ફ્રીથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય, તે એવી સ્થિતિમાં ઔદારિક શરીર પ્રયાગના મધમાં કેટલા કાળનું અંતર પડે છે ? મહાવીર પ્રભુના ઉત્તર--“ નોચમા ! '' હે ગૌતમ ! ( સવ 'સર' जहणेण दो खुड्डागभवग्गहणाई' तिसमयऊगाई, उक्कोसेण दो सागरोवम सहस्सा इ સંવેઙ્ગવાસમઢિયાર) જે જીવ પહેલાં એકેન્દ્રિય પર્યાયમાં હતા, અને પછી એકેન્દ્રિય પર્યાયને છેડીને કાઇ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયા હાય, અને ત્યારબાદ ફરીથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઇ જાય, તે એવી સ્થિતિમાં તેના ઔદ્યારિક શરીરનું સમધાન્તર જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પન્તનું હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ બે હજાર સાગરાપમ કરતાં સ`ખ્યાત અધિક વનું ઢાય છે આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— જેમકે કેાઈ જીવ એકેન્દ્રિય પર્યાયમાં ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ત્યાં તે એ સમય અનાહારક રહીને તૃતીય સમયમાં ઔદ્વારિક શરીરનેા સબંધ કરીને એ સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ પન્ત રહ્યો. ત્યાર ખાદ્ય ત્યાંથી મરીને તે દ્વીન્દ્રિયાક્રિકામાં ઉત્પન્ન થઇ ગયા, ત્યાં પણ તે ક્ષુલ્લક ભવગ્રહણ પન્ત જ જીવિત રહ્યો-ત્યારબાદ તે ત્યાંથી મરીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થઇ ગયા આ રીતે આ બન્ને સબ ‘ધા વચ્ચેનું અંતર જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન એ ક્ષુલ્લક ભવગ્રહણનું થઈ જાય છે. તથા ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અતર કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું— કેાઈ જીવ અવિગ્રહગતિથી એકેન્દ્રિય પર્યાયમાં ઉત્પન્ન થયા. ત્યાં તે પ્રથમ સમયે સ ખ ધક થઈને ૨૨ હજાર વર્ષ સુધી જીવ્યે. ત્યારબાદ મરીને જધન્યની અપેક્ષાએ એક સમય અધિક ક્ષુલ્લક ભત્રગ્રહણ પર્યન્ત હાય છે, અને ઉત્કૃષ્ની અપેક્ષાએ બે હજાર સાગરાપમ કરતાં સખ્યાત અધિક વનું હાય છે. આ કથનના ભાવાથ એવા છે કે-કાઇ દેશળ ધક એકેન્દ્રિય જીવ મરીને દ્વીન્દ્રિય આફ્રિકામાં ક્ષુલ્લક ભત્રગ્રણુ પર્યન્ત રહે અને ત્યાંથી મરીને અવિગ્રહગતિથી પુનઃ એકેન્દ્રિયામાં જન્મ ધારણ કરે, તૈા પ્રથમ સમયમાં ત્યાં તે સર્વમ ધક થશે અને દ્વિતીયાદિ સમયામાં દેશ" ધક થઈ જશે. આ રીતે દેશખ'ધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભગ્રહણ કરતાં એક અધિક સમય પન્તનુ થયું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સ બધનુ' જેટલું અંતર બતાવવામાં આવ્યું છે એટલુંજ દેશબંધનું પણુ અંતર થાય છે એટલે કે ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે અંતર એ સાગરે પમ કરતાં સખ્યાત અધિક વર્ષ પ્રમાણે થાય છે. ( जीवस्स णं भंते! पुढविक्का इयत्ते, णोपुढविकाइयत्ते पुणवि पुढत्रिकाइयत्ते નિયિોાહિયલીઓનવ'ધત છાત્રો વૈશ્વિ ્ ાફ !) હૈ ભઇન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy