________________
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે(વર્જિરિણિજિય રાષ્ટ્રિય પુરા) હે ભદન્ત ! પંચેન્દ્રિય તિર્યંચ નિક જીવન ઔદારિક શરીરના બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું છે ?
મહાવીર પ્રભુને ઉત્તર–(ાવતાં વુડ્ડામવાનું રિણમીઝ,
૩f yawો સમાફિયા) હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ કેનિક જીવના ઔદારિક શરીરને સર્વબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક કટિ પૂર્વ કરતાં એક અધિક સમય પ્રમાણે છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છેકેઈ જીવ પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં અવિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતાં જ પ્રથમ સમયે તે સર્વબંધક થઈ જાય છે, અને તે પૂર્વ કેટિ કરતાં એક ન્યૂન સમય પર્યન્ત ત્યાં રહે છે, ત્યારબાદ ત્યાંથી મરીને ત્રણ સમયવાળી વિગ્રહગતિથી તે તેમાં જ (પંચેન્દ્રિય તિયામાં જ ) ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં બે સમય સુધી અનાહારક રહીને તૃતીય સમયમાં તે સર્વબંધક બની ગયે છે. અનાહારક અવસ્થાના બે સમયોમાંથી એક સમય, સમયહીન (એક સમયની ન્યૂનતાવાળા) પૂર્વ કેદિકાળમાં તેને પૂરે કરવાને માટે મેળવી દેવામાં આવ્યું અને એક સમય બાકી રહ્યો. આ રીતે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર અહીં પૂર્વકેટિ કરતાં એક અધિક સમયનું આવી જાય છે. (સવંત ના જિરિયામાં તદ્દા વિંતિવિજ્ઞોળિયાનં) દેશબંધનું અંતર જેવું એકેન્દ્રિય નું કહ્યું છે, એવું જ પંચેન્દ્રિય તિય ચાને પણ સમજવું. એકેન્દ્રિય જીવમાં ઔદારિક શરીરનું દેશબંધાન્તર જઘન્યની અપેક્ષાએ એક સમયનું અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂર્તનું કહ્યું છે. એ જ પ્રમાણે અહીં પણ સમજવું. હવે તેનું સ્પષ્ટીકરણ આપવામાં આવે છે જેમ કે કઈ દેશબંધક મરીને સર્વબંધના એક સમય બાદ દેશબંધક થઈ જાય, તે આ રીતે દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ એક સમયનું થાય છે. તથા કેઈ દારિક શરીરી દેશબંધક થઈને વિકિયાને પ્રાપ્ત કરે છે. અને તે ત્યાં એક અંતમુહર્ત પર્યત રહીને પુનઃ ઔદારિક શરીરી થઈ જાય છે. તે ત્યાં તે પ્રથમ સમાપમાં સર્વબંધક થયે હેય છે અને દ્વિતીયાદિ સમયમાં દેશબંધક થયે હેય છે. આ પ્રકારે તે બન્ને દેશબંધ વચ્ચે ઉત્કૃષ્ટની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્તનું અંતર પડે છે. (gવં મUરાજ વિ નિવરે માળિયવં નવ વોરે મતમત્ત) પંચેન્દ્રિય તિર્યંચ નિની જેમ મનુષ્યનું કથન પણ સંપૂર્ણરૂપે કરવું જોઈએ. એટલે કે અહીં સર્વ બંધાન્તર ઓછામાં ઓછું ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પૂરકેટિકાળ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. તથા દેશબંધાન્તર એાછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે અતર્મુહૂર્તનું છે.
હવે ઔદારિક બંધના અંતરને સૂત્રકાર બીજી રીતે પ્રકટ કરે છે– ગૌતમ સ્વામીને પ્રશ્ન-(નીવહ નં મં! રિસે, જો જિંલિ રે
શ્રી ભગવતી સૂત્ર : ૭
૯૫