SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુના ઉત્તર—“ nોયમા ! ” હું ગૌતમ ! (સાધાર' દેવ નિચિત્ત તદ્દે માનિયન્ત્ર ) સખ ધનુ' અતર જેવું એકેન્દ્રિયના ઔદ્યારિક શરીરનું કહ્યું છે, એવું જ પૃથ્વીકાયિકાના એકેન્દ્રિયાના ઔદારિક શરીરનુ પણુ સમજવું. એટલે કે પૃથ્વીકાયિકાના ઔદારિક શરીરનું સબન્ધાતર જધન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણુ કરતાં ત્રણ ન્યૂન સમયપ્રમાણુ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ સાગરોપમ કરતાં એક પૂર્વકાટિ અને એક સમય અધિક છે. (ટ્રેટ્સ 'સર' ગોળ C સમર્ચ, કોસેળ તિન્નિસમયા) પૃથ્વીકાયક એકેન્દ્રિયના ઔદ્યારિક શરીરના દેશખ ધનુ અંતર ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ત્રણ સમયનુ હોય છે. તેનુ સ્પષ્ટીકરણુ જેમકે કૈાઈ પૃથ્વીકાયિક જીવ દેશમ ધક થઈને મરણ પામે છે, અને અવિગ્રહ ગતિથી તે પૃથ્વીકાયકમાં જ ઉત્પન્ન થયા, અને ત્યાં એક સમય સુધી સČબંધક રહીને પુનઃ દેશમ'ધક થઈ ગયા. આ રીતે બન્ને દેશમા વચ્ચે ઓછામાં ઓછે એક સમયના આંતરા પડી જાય છે. એજ પ્રમાણે કાઈ પૃથ્વીકાયિક જીવ દેશખધક થઇને મરણ પામે છે, અને મરીને તે ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાયકામાં જ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં તે એ સમય સુધી અનાહારક રહે છે અને તૃતીય સમયમાં સબધક થઈને પુનઃ દેશખ ધક થઈ જાય છે, તે આ પરિસ્થિતિમાં બન્ને દેશમ"ધ વચ્ચેનુ ઉત્કૃષ્ટ અંતર ત્રણ સમય પ્રમાણુ આવી જાય છે. હવે સૂત્રકાર અસૂકાયિક આદિના ઔદારિક શરીરના અન્તરનું નિરૂપણુ કરે છે—( હ્રદ્દાપુત્રિવાચાળ, વું નાક ચરિયાળ' વાલવજ્ઞાન') જેવી રીતે પૃથ્વીકાયિકાનું સંબધાંતર અને દેશખ‘ધાંતર કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે અપ્રકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય જીવાના ઔદારિક શરીરના સ`ખ ધાન્તર અને દેશખ ધાન્તરનું' કથન જઘન્ય અને ઉત્કૃષ્ટની શ્રીન્દ્રિય અપેક્ષાએ કરવું જેઇએ. એજ પ્રમાણે દ્વીન્દ્રિય અને ચતુિિન્દ્રય જીવાના પણ ઔદારિક શરીરનુ જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપ સંબધાન્તર અને દેશખન્ધાન્તરનું કથન કરી લેવું જોઈએ. જેમકે અપ્રિયક જીવેાના ઔદ્યારિક શરીરનુ. સČબન્ધાન્તર ઓછામાં એછુ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણુ છે, અને વધારેમાં વધારે ૭૦૦૦ વર્ષ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. દેશખન્ધાન્તર ઓછામાં એક એક સમયનુ' અને વધારેમાં વધારે ત્રણ સમયનું છે. વાયુકાયિક જીવેાને છેડી દઇને તેજસ્કાયિકામાં પણ એજ પ્રમાણે સર્વ અન્ધાંતર અને દેશબંધાન્તર સમજવું. (નગર સજ્જન ધત્તર સોલેન ના નસ ટિફે ના સમચાહિયા જાયન્ત્રા) પણ સર્વ અધાન્તરમાં ઉત્કૃષ્ટની અપેક્ષાએ નીચે મુજખ વિશેષતા છે—જેની જેટલી આયુષ્યસ્થિતિ હોય, તે આયુષ્યસ્થિતિમાં એક, એક સમય વધારી દેવાથી તેજસ્કાય આદિ જીવાના સવ બધના અન્તરના ઉત્કૃષ્ટ કાળ આવી જાય છે. કયા એકેન્દ્રિય જીવની શ્રી ભગવતી સૂત્ર : ૭ ૯૪
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy