________________
મહાવીર પ્રભુને ઉત્તર–“જો મા !” હે ગૌતમ! ( તા જ્ઞण्णणं खड्डगं भवगहण तिसमयऊग, उक्कोसेण बावीसं वाससहस्साई
પચાહિયારું) એકેન્દ્રિય દારિક શરીરનું સર્વબંધાન્તર જઘન્યની અપેક્ષાએ મુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક અધિક સમય પ્રમાણ છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે-કોઈ જીવ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય માં ઉત્પન્ન થયેલા છે તે વિગ્રહના બે સમય સુધી ત્યાં અનાહારક રહ્યો અને ત્રીજે સમયે સર્વબંધક થયે. ત્યારબાદ કુલ્લક ભવ કરતાં ત્રણ ઓછા સમય પર્યન્ત તે ત્યાં રહીને મરણ પામે, અને મરીને અવિગ્રહ ગતિથી-મેડ વિનાની ગતિથી ઉતપન્ન થઈને જ્યારે તે સર્વબંધક જ હોય છે, ત્યારે એ કેન્દ્રિય દ્વારિક શરીરના પૂર્વના સર્વબંધ અને હવેના સર્વબંધનું અંતર–બે સબંધે વચ્ચેનું અંતર-અન્તરાલ) જાન્યની અપેક્ષાએ શુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ હોય છે. આ રીતે અવિચહથી પૃથ્વીકાયિકમાં આવેલ છવ પ્રથમ સમયમાં જ ત્યાં સર્વબંધક થઈ ગ–અને ત્યાં ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય રહીને ત્રણ સમયની વિગ્રહગતિથી અન્ય પૃથ્વી-આદિકમાં ઉત્પન્ન થયે. ત્યાં તે બે સમય સુધી અનાહારક રહ્યો અને અનાહારક રહીને ત્રીજે સમયે તે સર્વબંધક થઈ ગ. અનાહારકના બે સમયમાં એક સમય, બાવીસ હજાર વર્ષ કરતાં એક ન્યુન સમયમાં, તેને પૂર્ણ કરવાને માટે નાખી દેવામાં (ઉમેરવામાં) આવે તે એ રીતે એકેન્દ્રિય દારિકના બે સર્વબંધનું અત્તરાલ (અંતર) ઉત્કૃષ્ટ કાળની અપેક્ષાએ ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ આવી જાય છે. (રેલવંત કomi gવા , હો તો દુ) એ કેન્દ્રિય છના ઔદારિક શરીરના દેશબંધનું અંતર ઓછામાં ઓછું એક સમયનું અને અધિકમાં અધિક અંતર્મુહૂર્તનું હોય છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—જેમકે કોઈ એક દેશબંધક જીવ મરણ પામે છે. મરીને તે અવિગ્રહગતિથી સર્વબંધક થઈને એક સમયમાં પુનઃ દેશબંધક જ થઈ ગયે. આ રીતે તે દેશબંધ અને આ દેશબંધની વચ્ચે ઓછામાં ઓછે એક સમયને આંતર (અંતર) પડી જાય છે. કેઈ વાયુકાયિક જીવ દારિક શરીરને દેશબંધક થઈને વૈકિય શરીરને પ્રાપ્ત કરે છે, અને ત્યાં તે અંતમુહૂર્ત સુધી રહીને ફરીથી ઓદારિક શરીરનો સર્વબંધક બનીને દેશબંધક જ બની ગયે તે આ રીતે પહેલા દેશબંધ અને આ દેશબંધ વચ્ચે ઉત્કૃષ્ટની અપેક્ષાએ અન્તર્મુહૂર્તને આંતરો પડી જાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન કરે છે કે-( રૂઢવિચાર પવિત્ર પુછે ) હે ભદન્ત ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ના દારિક શરીરના બંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭