________________
કેઈ એક જીવ પૃથ્વીકાયિક પર્યાયમાં ઉત્પન્ન થયું હતું ત્યાંથી મરીને તે પૃથ્વીકાય સિવાયની કોઈ અન્ય પર્યાયમાં ઉત્પન્ન થઈ ગયે, અને ત્યાંથી મરીને ફરીથી તે પૃથ્વીકાવિકેમાં ઉત્પન્ન થઈ ગયે, તે એવી સ્થિતિમાં પૃથ્વી કાયિક એકેન્દ્રિય પ્રયોગબંધનું અંતરકાળની અપેક્ષાએ કેટલું હોય છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર–“ોય ” હે ગૌતમ ! (નવરંવંત 1 ण्णेण दो खुड्डागं भवग्गहणाई तिसमयऊगई, उक्कोसेण अणत कालं, अणता વળી કોઈપણીઓ વાળો) એવી સ્થિતિમાં તેના ઔદારિક શરીરનું સર્વ બંધાન્તર જઘન્યની અપેક્ષાએ બે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમય પ્રમાણ હોય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળનું હોય છે. આ કથન તે કાળની અપેક્ષાએ કર્યું છે. (શેરો શાંતાદ્યોના, શહેરજ્ઞા ગોરાવરિયg) ક્ષેત્રની અપેક્ષાએ તે અંતર અનંતલોક–અસંખ્યાત પુલ પરાવર્તરૂપ હોય છે. (તેલં જર્જરિારા ગાઝિયાપ અારમાળો) તે પુલ પરાવર્ત આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણું હોય છે. અહીં ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે અનંત કાળરૂપ સમય કહ્યો છે, તે વનસ્પતિકાયના સ્થિતિકાળની અપેક્ષાએ કહ્યો છે. તે અનંતકાળને કેવા રૂપે ગ્રહણ કરવો જોઈએ તે બતાવવા માટે એવું કહેવામાં આવ્યું છે કે “તે કાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ અહીં સમજ.” કારણ કે અનંતકાળના સમયમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી થઈ જાય છે. આ કથન કાળની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. “જનતા ઢો” આ કથન ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, કારણ કે કાકાશથી અપહિયમાણુ તે અનંત કાળના સમયમાં અનંતક આવી જાય છે. ત્યાં કેટલાં પુલ પરાવર્ત થાય છે?
આ પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું છે કે “સંહા પુરસ્કારાવર્તા” પુદ્રલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે–દસ કટાકેટિ અર્ધા પોપમને એક સાગપિમ કાળ થાય છે. દસ કટાકોટિ સાગરોપમ કાળની એક અવસાણી થાય છે અને એટલા જ કાળની એક ઉત્સપિ થાય છે. એવી અનંત ઉત્સપિણી અને અવસર્પિણ વ્યતીત થઈ જાય ત્યારે એક પુલ પરાવર્ત કાળ થાય છે. પુલ પરાવર્તોમાં અસંખ્યતતાના નિયમનને માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે–(ભાવઢિ%ાયા સાથે સમાજ)
( देसबंध तर जहण्णेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं अणत काल જાવ સાવસિચાણ માનો) અહીં દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષદ્ર ભવગ્રહણ કરતાં એક અધિક સમય પ્રમાણુ હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અનંતકાળનું હોય છે. આ અનંતકાળમાં અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિણી કાળ આવી જાય છે. આ કથન કાળની અપેક્ષાએ કરવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૭