________________
પૃથ્વીકાયિકનું સર્વબન્ધાતર અને દેશબંધાન્તર કહેવામાં આવ્યું છે, એ જ પ્રમાણે વનસ્પતિકાયિક સિવાયના મનુષ્ય પર્યન્તના-એટલે કે અપકાયિક, તેજકાયિક, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યચનિક અને મનુષ્યના ઔદારિક શરીર પ્રગના સર્વબંધનું અને દેશબંધનું અંતર સમજવું. પરન્તુ (વણરૂ काइयाणं दोन्नि खुड्डाई, एवं चेव उक्कोसेणं असंखेज कालं, असंखिजाओउस्सgિી કોuિળગો , વેત્તો ગાંજ્ઞા ટો) વનસ્પતિકાયિક જેના ઓદારિક શરીર પ્રયોગના સર્વબંધનું જઘન્ય અંતર બે ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં ન્યૂન સમયનું હોય છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જેમકે કઈ વનસ્પતિકાયિક જીવ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થયે, ત્યાં તે વિગ્રહના એ સમયમાં અનાહારક રહ્યો અને ત્રીજે સમયે તેણે ઔદ્યારિક શરીરને સર્વબંધ કર્યો–આ રીતે સર્વબંધક થઈને તે ત્યાં ક્ષુલ્લક ભવગ્રહણ પર્યત જીવિત રહ્યો. ત્યારબાદ તે પુનઃ પૃથ્વીકાય આદિકમાં ભુલક ભવગ્રહણ પર્યત જીવિત રહ્યો-પછી ત્યાંથી મારીને તે અવિગ્રહગતિથી વનસ્પતિકાયિકમાં જ ઉત્પન્ન થઈ ગયા અને ત્યાં તે પ્રથમ સમયમાં જ સર્વબંધક થઈ ગયા. આ રીતે પહેલાં સર્વબંધ અને આ સર્વબંધની વચ્ચે જઘન્યની અપેક્ષાએ બે ફલક ભવગ્રહણ કરતાં ત્રણ ન્યૂન સમયનું અંતર પડી જાય છે. તથા સર્વ બંધને વધારેમાં વધારે અંતર અસંખ્યાત કાળનું હોય છે, એ વાત “રો.
of dહેક વારું ” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્કૃ. ટની અપેક્ષાએ જે અસંખ્યાત ઉત્સપિ અવસર્પિણી કાળનું અંતર કહેવામાં આવ્યું છે. તે કથન કાળની અપેક્ષાએ કરવામાં આવ્યું છે, એમ સમજવું, ક્ષેત્રની અપેક્ષાએ જે સર્વબંધનું ઉત્કૃષ્ટ અંતર છે, તે અસંખ્યાત લેકપ્રમાણ હોય છે. (pવં વિવધતાં જ ૩ પુનિજારો) જે પ્રમાણે પૃથ્વીકાયાદિકના દેશબંધનું અંતર જઘન્યની અપેક્ષાએ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમયનું કહ્યું છે, એ જ પ્રમાણે વનસ્પતિકાયના ઔદારિક શરીર છે. ગના દેશબંધનું અંતર પણ ક્ષુલ્લક ભવગ્રહણ કરતાં એક અધિક સમય પ્રમાણ સમજવું. તથા વનસ્પતિકાચિકેના ઔદારિક શરીર પ્રયોગનું ઉત્કૃષ્ટ દેશબંધા નર પૃથ્વીકાયિકેન સ્થિતિકાળ જેટલું જ સમજવું તે સ્થિતિકાળ અસંખ્યાત ઉત્સર્પિણ અને અવસર્પિણી રૂપ હોય છે. હવે સૂત્રકાર ઔદારિક શરીર પ્રત્યેગના દેશબંધાદિ કેની અલ્પ બહુતાનું નિરૂપણ કરે છે –
આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે छ -(ए एसिणं भंते ! जीवाणंओरलियसरीरस्स देसबंधगाणं सव्वबंधगाणं
વધri ૨ ચેરે ચહિંતો નાર વિરેસાણિયા ઘા ?) હે ભદન્ત ! આ પૂર્વોક્ત ઔદારિક શરીરના દેશબંધકોમાં, સર્વબંધકેમાં કણ કેના કરતાં અલ૫ છે, કે તેના કરતાં અવિક છે, કોણ કોની બરાબર છે, અને કણ કેના કરતાં વિશેષાધિક છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭