________________
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !હે ગૌતમ! (શ્વશ્વયોવા નવા भोरालियसरीरस्स सव्वबंधगा, अबधगा विसेसाहिया. देसबधगा असंखेज्जगुणा)
ઔદારિક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે, કારણ કે એવાં છે ઉત્પત્તિના સમયે જ હોય છે. અબંધક જીવ સર્વબંધકે કરતાં વિશેષાધિક છે, કારણ કે વિગ્રહગતિમાં અને સિદ્ધત્વ આદિમાં તેને સદૂભાવ હોય છે. દેશબંધક જીવ અધકે કરતાં અસંખ્યાતગણી હોય છે, કારણ કે દેશબંધને કાળ અસંખ્યાતગણે હેય છે. સૂત્ર ૪ છે
વૈક્રિય શરીર પ્રયોગબન્ધકા વર્ણન
– વૈક્રિયશરીરગવક્તવ્યતા :( વેરવિચારી of મતે ! વિદે વળ) ઈત્યાદિ
સૂત્રાર્થ—(વિચારો છે જે અંતે ! #વિશે gov?) હે ગૌતમ! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કેટલા પ્રકારને કહ્યું છે ? ( !) હે ગૌતમ ! (સુવિઘે જો) વૈકિય શરીર પ્રયોગ બંધ બે પ્રકારને કહ્યો છે. ( તંના) જે બે પ્રકાર નીચે પ્રમાણે છે-(7ફિર વેરવિચારો
, વિંવિવેચ ન ૨) (૧) એકેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ અને (૨) પંચેન્દ્રિયવૈક્રિય શરીર પ્રયોગ બંધ (ાર '
રિદિવસ सरीरप्पओगबधे किं बाउक्काइयएगि दिय सरीरप्पओगधे य, अवाउकाइय જિંલિયોન ?) હે ભદન્ત ! જે એકેન્દ્રિય વૈકિય શરીર પ્રયોગ બંધ છે, તે શું વાયુકાયિક એકેન્દ્રિય શરીર પ્રગ બંધ છે, કે અવાયુકાયિક ( વાયુકાયિકથી ભિન્ન) એકેન્દ્રિય શરીર પ્રયોગ બંધ છે? (g gg of अभिलावेणं जहा ओगाहणसंठाणे वेउब्जियसरीरभेदो तहा भाणियव्यो) 8 ગતમ! આ રીતે આ અભિલાપ દ્વારા જેવા અવગાહન સંસ્થાનપદમાં વૈકિય શરીરના ભેદ કહ્યાં છે, એવાં જ કહેવા જોઈએ. (કાવ ઘનત્તાવાર अणुचरोववाइयक पाईय वेमाणियदेवपचि दियवे उब्धियसरीरओगव'धे य, કાત્તાત્રસિદ્ધપુરરોવવાર ના રોજ ) પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ, અને અપર્યાપ્ત સર્વાર્થસિદ્ધ અનુત્તરીપ પાતિક કપાતીત વૈમાનિક દેવપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રગ બંધ, અહીં સુધીનું કથન ગ્રહણ કરવું. (વેકશિ
પગાર છે મરે ! કારણ ૩r ?) હે ભદન્ત ! કયા કર્મના ઉદયથી વક્રિય શરીર પ્રગબંધ થાય છે ? (તોય !) હે ગૌતમ !
શ્રી ભગવતી સૂત્ર : ૭
૯૯