SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ઓછું એક અન્તર્મુહૂર્તનું અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્તન કરતાં થે ન્યુન હોય છે. હવે સૂત્રકાર આહારક શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધકોના અલ્પ બહુવનું પ્રતિપાદન કરવા નિમિત્તે નીચેના પ્રશ્નોત્તરે આપે છે ગૌતમ સ્વામીને પ્રશ્ન – “g લિં વં મંતે ! બીજા કાનાણીरस्स देसबधगाण', सव्वबंधगाण, अवधाण य कयरे कयरे हिंतो जाव विसे. સાચા?” હે ભદન્ત ! આ આહારક શરીરના દેશબંધકો, સર્વબંધક અને અબંધમાંથી કયા જી કયા જીવ કરતાં અલ૫ છે? કયા જ્યા કરતાં અધિક છે ? કથા છ કયા જીવોની બરાબર છે? કયા જી કયા જી કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભને ઉતર–“ચમત ” હે ગૌતમ! નવોવા છતા, બાપા સીત્ત સારંધારેવંથTI, TIT, બધા સાંસાના આહારક શરીરના સર્વબંધક છે સૌથી ઓછાં છે? દેશબંધક જીવે તેમના કરતાં સંખ્યાતગણી છે, અને અબંધક જીવે દેશબંધ કરતાં અનંતગણ છે. આહારક શરીરના સર્વબંધક જીવ સૌથી ઓછાં હોવાનું કારણ એ છે કે આહારક શરીરના સર્વબંધને કાળ સૌથી ઓછો છે. દેશબંધને કાળ ઘણે હોવાને કારણે દેશબંધકો સંખ્યાતગણું છે. અસંખ્યાતગણ એ કારણે નથી કે મનુષ્યરાશિ સંખ્યાતગણી જ છે. તેથી આહારક શરીરના દેશબંધક જીવો પણ સંખ્યાલગણાં જ છે–અસંખ્યાતગણ નથી. આહારક શરીરને અબંધક જ દેશબંધકે કરતાં અનંતગણું કહેવાનું કારણ નીચે પ્રમાણે છે–સિદ્ધ, વનસ્પતિકાય આદિ જી આહારક શરીરના અબંધક હોય છે. આહારક શરીરને સદૂભાવ કેવળ મનુષ્યમાં જ હોય છે. એટલું જ નહી પણ બધાં મનુષ્યમાં તેને સદૂભાવ હોતો નથી. સંયત મનુષ્યમાં જ તેને સદ્દભાવ હોય છે. તેમાં પણ કઈ કઈમાં કયારેક કયારેક જ તેને સદૂભાવ હોય છે. શેષકાળમાં શેષ જીવે અબંધક જ હોય છે. એ સૂત્ર ૭ | શ્રી ભગવતી સૂત્ર : ૭ ૧૨૮
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy