________________
પરંતુ બાકીના સમયમાં તે તેનું શેષણ પણ કરે છે અને તેને છેડે પણ છે, એજ પ્રમાણે જીવ પ્રથમ સમયે પોતાના દ્વારા ગૃહીત પૂર્વશરીરને છોડીને ઉત્પત્તિ સ્થાનગત શરીર પુદ્ગલેને ગ્રહણ જ કરે છે અને બાકીના સમયમાં તે (જીવ) તે પુલેને ગ્રહણ પણ કરે છે અને છેડે પણ છે. આ રીતે કેવલ ગ્રહણ કરવાને જે એક સમયરૂપ કાળ છે, એ જ સર્વબંધનો કાળ છે. અને ગ્રહણ કરવા તથા છેડવાને જે કાળ છે, તે દેશબંધને કાળ છે. તે દેશબંધને કાળ જઘન્યની અપેક્ષાએ (એટલે કે ઓછામાં ઓછી એક સમયને છે–કારણ કે જ્યારે વાયુકાયિક એકેન્દ્રિય જીવ અથવા મનુષ્ય આદિ પંચેન્દ્રિય જીવ વૈકિય કરીને અને તેને છેડીને ફરી દારિકન કેવળ એક સમયેવાળે સર્વબંધ કરે છે અને પછી દેશબંધ કરતે કરતે જ્યારે તે મરી જાય છે, ત્યારે તેને તે દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે. તેને દેશબંધને ઉત્કૃષ્ટ કાળ ત્રણ પપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહેવાનું કારણ નીચે પ્રમાણે છે--કારિક શરીરવાળાની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. આ ત્રણ પાપમાંથી એક સમય એ છે કરવાનું કારણ એ છે કે જીવ પ્રથમ સમયમાં સર્વબંધક જ હોય છે, અને સર્વબંધને કાળ એક સમયને છે. આ એક સમયની ગણતરી ઔદ્યારિક શરીરવાળાના દેશબંધ કાળમાં થતી નથી. તેથી ઔદ્યારિક શરીરવાળા અને દેશબંધ કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પલ્યોપમ કાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ કહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“uffસ શોરસ્કિા વરસાદ મરે વાજો દેવદિવ હો?” હે ભદન્ત ! એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ કાળની અપેક્ષાએ ક્યાં સુધી રહે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ ! (सधबधे एक्कं समयं, देसबंधे जहण्णेण एक्कं समयं उक्कोसेण बाचीसंवासદક્સ સમકળાડું) એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બધનો સર્વબંધ એક સમય સુધી હોય છે અને તેને દેશબંધ ઓછામાં ઓછો એક સમયને અને વધારેમાં વધારે ૨૨૦૦૦ વર્ષ કરતાં એક ન્યૂન સમયનો હોય છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કઈ દારિક શરીરવાળે જીવ અથવા વાયુકાયિક જીવ વૈક્રિય કરીને પુનઃ હારિક શરીરની પ્રાપ્તિને સમયે એક સમયવાળે સર્વબંધ કરીને અને જઘન્યની અપેક્ષાએ દેશબંધ કરીને મરણ પામે તે એવી સ્થિતિમાં તે દારિક શરીરબધના જઘન્યની અપેક્ષાએ એક સમયગાળા દેશબંધને કર્તા ગણાય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેને દેશબંધ કાળ જે ૨૨ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ કહ્યો છે તે એકેન્દ્રિય જીવની ૨૨ હજાર વર્ષની સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે, કારણ કે એકેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ હજાર વર્ષની કહી છે. તે ૨૨૦૦૦ વર્ષ માંના પ્રથમ સમયમાં તે જીવ સર્વબંધક હોય છે, અને બાકીના સમયમાં દેશબંધક હોય છે. આ રીતે એકેન્દ્રિષ જીને દેશબંધને કાળ ઉત્કૃષ્ટની અપેક્ષાએ (વધારેમાં વધારે) ૨૨૦૦૦ વર્ષ કરતાં એક સમય પૂન કહેવામાં આવ્યું છે.
શ્રી ભગવતી સૂત્ર : ૭