________________
રોપુ વા, મિ ના હોન્ના) તે શ્રુત્વા અવધિજ્ઞાની ચાર કષાયાવાળા પણ હાય છે, ત્રણ કષાયાવાળા પણ હાય છે, એ કષાયાવાળા પણ હાય છે અને એક કષાયવાળા પણુ હાય છે. જેમકે. . . . જ્યારે જીવ અક્ષીણુ કષાયની અવસ્થામાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે ચારિત્રયુક્ત હોવાથી સંજવલન સબધી ક્રોધ, માન, માયા અને લેાભરૂપ ચાર કષાયાવાળા હાય છે જ્યારે તે જીવ ક્ષપક શ્રેણીપર આરહણ કરે છે ત્યારે તેના ક્રોધ. ક્ષીણ થઈ જાય છે. આ રીતે ક્રેાધક્ષીણ થઈ જતાં જ્યારે તે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે એવું કહેવાય છે કે સ ́જવલન સંબધી માન, માયા અને લેાભ, આ ત્રણ કાયામાં તે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, એજ પ્રમાણે સજવલન સબંધી ક્રોધ અને માનક્ષીણુ થતાં જ્યારે જીવ અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે અધિજ્ઞાનીમાં માયા અને લાભરૂપ એ કષાયેાના જ સદ્દભાવ રહે છે. અને એજ રીતે સજ
भ० ९५
વલન સંબંધી ક્રોધ, માન અને માયા ક્ષીણ થતાં જીવ જ્યારે અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તે એક માત્ર લેાલથી યુક્ત રહીને અધિજ્ઞાન પ્રાપ્ત કરે છે, એમ કહી શકાય છે.
',
એજ વાતને સૂત્રકારે ( ૨૩મુદ્દો માળે સંગ્રહળ જોમાળમાચાોમેવુ होज्जा, तिसु होज्जमाणे सजलण माणमायालोभेसु होज्जा, दोसु होज्जमाणे सजહળ માયાકોમેનુ હોગા, મિદ્દોન્નમાળ 'મિત્ર'નછળસ્રોને ફોન્ના) આ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. એટલે કે શ્રુત્વા અધિજ્ઞાની જ્યારે કષાયામાં વતા હોય છે, ત્યારે સજવલન સબંધી ક્રોધ, માન, માયા અને લેભપ ચારે કષાયેામાં વતા હાય છે. જ્યારે તે ત્રણ કાયામાં વા હાય છે, ત્યારે તે સંજવલન સંબંધી માન, માયા અને લેાલમાં જ વતા હાય છે. જ્યારે તે એ કષાયામાં વર્તતા હૈાય છે ત્યારે સજવલન સંબંધી માયા અને લેાભમાં જ વતી હાય છે. જ્યારે તે એક કષાયમાં વતા હાય છે ત્યારે સજવલન સબધી લેાલમાં જ વતતા હાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન—( તાલ નં અંતે ! ળયા અન્નગાળા વળ્યા ? ) હૈ ભદન્ત ! તે શ્રુત્વા અવધિજ્ઞાનીના કેટલા અધ્યવસાય કહ્યાં છે ?
મહાવીર પ્રભુના ઉત્તર—“ નોયમા ! ત્રણ વેજ્ઞા ” હે ગૌતમ ! તે શ્રુત્વા અવિધજ્ઞાનીના અસંખ્યાત અધ્યવસાય કહ્યા છે. ( સઁ ના અસોખ્ખાણ સ બાવનજીવનાળવ્ તળે સમુપ(ક) અધ્યવસાયાના વિષયમાં તથા કેવળજ્ઞાન દન ઉત્પન્ન થવા પન્તના વિષયમાં જેવું અશ્રુત્વા અવધિજ્ઞાનીનું કથન કર. વામાં આવ્યું છે, એવું જ કથન શ્રુત્વા અવિધજ્ઞાનીના વિષયમાં પણ સમજવું. તે કથનને સારાંશ નીચે પ્રમાણે સમજવા-તેના તે અધ્યવસાયેા પ્રશસ્ત જ હાય છે, અપ્રશસ્ત હાતા નથી. તે વધુ માન પ્રશસ્ત અધ્યવસાયેાના પ્રભાવથી નૈયિક સમ`ખી અનન્ત ભવગ્રહણેાથી મુક્ત થઈ જાય છે-એટલે કે મરીને
શ્રી ભગવતી સૂત્ર : ૭
ܕܕ
૨૦૦