SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ નારકોમાં ઉત્પન્ન થતો નથી. એ જ પ્રમાણે તે પ્રશસ્ત અધ્યવસાયેના પ્રભાવથી અનંત તિર્યંચ ભવગ્રહણથી, અનંત મનુષ્ય ભવગ્રહણથી પિતાની જાતને છેડાવી દે છે. તથા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ નામની જે ચાર ઉત્તર પ્રકૃતિ છે તેમની ઔપગ્રહિક (ભવષિક) જે અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભરૂપ ચાર પ્રકૃતિ છે, તેમને તે ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાન સંબંધી ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે સંજવલન ક્રોધ, માન, માયા અને લેભને ક્ષય કરે છે. તેમને ક્ષય કરીને તે પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મોને, નવ પ્રકારના દર્શનાવરણય કર્મને, પાંચ પ્રકારના આન્તરાયિક કમને અને મેહનીય કર્મોને ક્ષય કરે છે. જેમ મસ્તક છેદવાથી તાડવૃક્ષ ક્ષીણ થઈ જાય છે તેમ આ કર્મોનું આવરણ હટી જવાથી આત્મા પણ કર્મોથી રહિત થઈ જાય છે. આ રીતે ઉપર્યુક્ત કર્મોને “તાલમસ્તક કૃત” ( અર્થ આગળ સ્પષ્ટ કર્યો છે) કર્મ રજને વિખેરનાર અપૂર્વકરણમાં પ્રવિષ્ટ થયેલા તે ઋત્વા અવધિજ્ઞાનીને અનન્ત, અનુત્તર, નિર્બાઘાત, નિરાવરણ, કૃત્ન, (સંપૂર્ણ). પ્રતિપૂર્ણ અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થઈ જાય છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(જે " અંતે ! દેવરિજાં ઘણં આવેલ વા, vજs= વા, પs a?) હે ભરત ! તે કૃત્વા સમુત્પન્ન કેવલજ્ઞાની મનુષ્ય શું કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના કરે છે, અને તેની પ્રરૂપણ કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(Éતા, સાકર વા, પજવે ન જા, પન્ન થા) હા, ગૌતમ ! તે કૃત્વા કેવળજ્ઞાની કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું કથન કરે છે, તેની પ્રજ્ઞાપના પણ કરે છે અને તેની પ્રરૂપણા પણ કરે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન—(સે તે ! પવાર વા, મુંess at) હે ભદન્ત ! શું તે કૃત્વા કેવલજ્ઞાની શિષ્યને પ્રવજ્યા દઈ શકે છે અને તેમને દીક્ષિત કરી શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(ફ્રુતાપડ્યા ર વા, મુંડાવે વા) હા, ૌતમ! તે શત્વા કેવલી શિષ્યને પ્રવજ્યા દઈ શકે છે અને તેમને દીક્ષિત કરી શકે છે. ૌતમ સ્વામીને પ્રશ્ન–(તરણ i મંતે! ક્ષિા વ પ વાવેજ્ઞ વા, મુંg?) હે ભદન્ત ! તે કૃત્વા કેવલીના શિષ્ય પણ શું પ્રવજ્યા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે? મહાવીર પ્રભુને ઉત્તર–(હૃતા પર વાવેલા વા, મુંડા વા) હા, આતમા તે મૃત્વા કેવલજ્ઞાનીના શિષ્ય પણ પ્રવ્રજ્યા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-(તરણ ઇ મેતે ! રિસા વિ વાવેજ ના, કંસારા વા) હે ભદન્ત ! તેમના પ્રશિષ્ય પણું શું પ્રવ્રયા દઈ શકે છે અને દીક્ષા દઈ શકે છે. શ્રી ભગવતી સૂત્ર : ૭ ર૭૧
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy