________________
""
મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! ” હે ગૌતમ! “ जर कोसिया 'सणाराहणा तरस परित्ताराहणा उनकोसा वा जहन्ना वा अजहण्णमणुक्कोसा वा જે જીવની દશનારાધના ઉત્કૃષ્ટ હાય છે, તે જીવની ચારિત્રરાધના ઉત્કૃષ્ટ પણ હાય છે, મધ્યમ પણ હોય છે અને જઘન્ય પણ હોય છે. તથા “ જો સિયા ચરિત્તારાળા, તક્ષ્ણ સંસળાવાળા નિયમા જોલા' જે જીવની ચારિત્રારાધના ઉત્કૃષ્ટ હાય છે, તે જીવની દશનારાધના નિયમથી જ ઉત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટ દેનારાધનાવાળા જીવની ચારિત્રારાધના ત્રણે પ્રકારની હાઈ શકે છે કારણ કે એવા જીવમાં ચારિત્રપાલનની દિશામાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય પ્રયત્નાના સદ્ભાવ જોવામાં આવે છે. પરન્તુ જે જીવ ઉત્કૃષ્ટ ચારિત્ર:રાધનાવાળા હોય છે, તે ઉત્કૃષ્ટ દેનારાધનાવાળા જ હોય છે, કારણ કે ઉત્કૃષ્ટ ચારિત્રારાધક જીવ પ્રકૃષ્ટ દર્શનાનુગામી હોય છે,
જ્ઞાના
""
,,
ગૌતમ સ્વામીના પ્રશ્ન( પોણિય મંતે ! નાનાળ બારા ત્તા વિમલતળે ફિન્નિા ગાય અલ રેડ્) હે ભદન્ત ! ઉત્કૃષ્ટ રાધનાનું આરાધન કરીને જીવ કેટલા ભવ કરીને સિદ્ધપદ્ધ પામે છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય અને સમસ્ત દુ.ખાના અંત કરે છે ? ( અહીં ‘ચાવત’ પદ્મથી “ જુથ્થñ, અને મુખ્યતે ક્રિયાપદોને ગ્રહણ કરવામાં આવ્યાં છે. ) મહાવીર પ્રભુના ઉત્તર-—“ શોથમા !!” હે ગૌતમ ! “ સ્થેશ મેળવ भवग्गणेणं सिझर जाव अंत करेइ કાઇક જીવ એવા હાય છે કે જે ગૃહીત એક જ ભવમાં ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું આરાધન કરીને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદ્દભાવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુ:ખાના અંત કરે છે. “ અત્યં ોચ્ચેનું મંગળમેળ વિજ્ઞફ ગાય જાત રે ” તથા કાઈક જીવા એવા હાય છે કે જે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું આરાધન કરીને બીજે ભત્ર ધારણ કરીને જ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને સમસ્ત દુઃખાના અંત કરે છે, એટલે કે બીજા મનુષ્યભવમાં સિદ્ધ થાય છે. ( ગÒફળ ખ્વોવફ્લુ વા, જાનુ ના સવવજ્ઞરૂ) કાઇક જીવ એવે હાય છે કે જે ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના કરીને મધ્યમ ચારિત્રારાધનાના સદ્ભાવથી સૌધમ આદિ પાપપન્નક ધ્રુવલેાકેામાં ઉત્પન્ન થાય છે અથવા ત્રૈવેયક આદિ કાતીત દેવલાકામાં–ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાનું શ્મારાધન કરીને મધ્યમ અને ઉત્કૃષ્ટ ચારિત્રારાધનાના સદ્ભાવથી ઉત્પન્ન થઈ જાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-( કોલિય નું મંતે ! 'અળાવાળું આરહેતા અરે દિ' મથાળેદિ' સારૂ બાય 'તરેક્ ) હું ભઇન્ત ! જે જીવ ઉત્કૃષ્ટ દર્શનારાધનાનું આરાધન કરે છે, તે કેટલા ભવા કરીને સિદ્ધ થાય છે, યુદ્ધ થાય છે, મુક્ત થાય છે અને સમસ્ત દુઃખાના અંત કરે છે?
મ ર
શ્રી ભગવતી સૂત્ર : ૭
૧૭૦