________________
93
સ્વય’બુદ્ધને ગ્રહણ કરવામાં આવેલ છે. તેમના શ્રાવક અને શ્રાવિકાને “ તળ त्रिय सावगस्स वा तप्पक्खियखावियाए वा આ પદ્મા દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. એજ પ્રમાણે તેમના ઉપાસક અને ઉપાસિકા વિષે પણ સમજવું, ગૌતમ સ્વામીના પ્રશ્નનું તાત્પ એ છે કે જે જીવે પૂર્ણાંક કેવલી આઢિકાની પાસે કેવલિપ્રજ્ઞમ ધર્માંના ફલાદિકનું પ્રતિપાદન કરનારાં વચન સાંભળ્યા નથી—એટલે કે ધર્માંનું યથા સ્વરૂપ જાણ્યું નથી, કેવળ ધર્મોનુરાગથી જે તે ધનુ સેવન કરે છે, તે ધમનું યથાર્થ સ્વરૂપ જાણીને ધનું સેવન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફલ શું કેવલી આદિની પાસે ધતું શ્રવણ કર્યાં વિના માત્ર ધર્માનુરાગથી પ્રેરાઇની સેવેલા ધર્મ દ્વારા પ્રાપ્ત થાય છે ખરૂ? મહાવીર પ્રભુના ઉત્તર- નોયમા ! ”હે ગૌતમ! ( બદ્ઘોષાનં ક્ષેત્ર लिम्स वा जाव तप्पक्खियउवासियाए वा अत्थेगइए केवलिपन्नत्तं धम्मं लभेज्जा, સળયાર ) કાઈ જીવ એવા હાય છે કે જે કેવલી પાસેથી, ફેલીના શ્રાવક પાસેથી, કેવલીની શ્રાવિકા પાસેથી, કેવલીના ઉપાસક પાસેથી, કેવલીની ઉપાસિકા પાસેથી, તેમના પાક્ષિક સ્વયબુદ્ધ પાસેથી, તેમના પક્ષના શ્રાવક પાસેથી, તેમના પક્ષની શ્રાવિકા પાસેથી, તેમના પક્ષના ઉપાસક પાસેથી અથવા તેમના પક્ષની ઉપાસિકા પાસેથી કેવલીપ્રજ્ઞમ ધર્મના ઉપદેશ સાંભળ્યા વિના, કેવલિપ્રજ્ઞપ્ત શ્રુતચારિત્રરૂપ ધર્મોનું ફળ શ્રવણુજ્ઞાનરૂપ લઢારા પ્રાપ્ત કરી લે છે. એટલે કે સાક્ષાત્ કૈવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળીને ધર્મનું યથા સ્વરૂપ જાણી લઇને તેનું સેવન કરવાથી જે કુલ પ્રાપ્ત થાય છે, એજ લ કોઈક જીવ કેવળ ધર્માનુરાગથી પ્રેરાઈને સેવેલા ધરેંદ્વારા-કેવલી આદિ પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના-પણ પ્રાપ્ત કરી શકે છે. ( અસ્થળપ વહિવન્નર ધર્મ નો મેગ્ગા સગળયાત્ પરન્તુ કોઈક જીવ એવે! પણ હાય છે કે જે કેવલી આદિની પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના, માત્ર ધર્માનુરાગથી પ્રેરાઇને સેવેલા ધમ દ્વારા કેલિપ્રજ્ઞપ્ત ધર્માંના સેવનનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી. હવે તેનુ કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને કે-(સે મેળટ્રેન મંતે ! વં પુખ્ત, અસોજ્જાળ ના તો સમેના
પૂછે ૨૦ ૮૨
શ્રી ભગવતી સૂત્ર : ૭
૨૩૨