________________
કેટલો ઊંચે તપે છે?એ પ્રશ્ન માનુષેત્તર પર્વતની અંદર જે ચન્દ્રાદિ દે છે, તે શું ઊર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલા છે ? ઈન્દ્રસ્થાન કેટલો કાળ સુધી ઉપપાતથી રહિત કહ્યું છે ? આ પ્રશ્નને અને તેમના ઉત્તરે આ ઉદ્દેશકમાં આપવામાં આવ્યા છે.
ગુર્નાકમપ્રત્યેનીક કે સ્વરૂપના નિરૂપણ
- ગુર્નાદિક પ્રત્યેનીક (કેવી) ની વક્તવ્યતા– રાયશિરે ન જાવ ઉર્વ વાતો” ઈત્યાદિ
સૂત્રાર્થ–(રાવ િનચરે જાવ હવે વયા) રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. (યાવત્ ) ગૌતમ સ્વામીએ તેમને આ પ્રમાણે પૂછયું-( ભરે! શરૂ પરિણીતા ) હે ભદન્ત ! ગુરુજનોની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક ( Àષી વિરોધી) કહ્યા છે?
(નોચમા !) હે ગૌતમ ! (તબો ઢળીયા પvળા) ગુરુજનેની અપે. ક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહ્યાં છે. (ત'નહા) તે ત્રણ પ્રત્યેનીક આ પ્રમાણે છે – (જયથિ વળિg, ૩રાશાય વળી, વળાદ) (૧) આચાર્ય પ્રત્યેનીક, (૨) ઉપાધ્યાય પ્રત્યેનીક અને (૩) સ્થવિર પ્રત્યેનીક.
(ારૂ જ મતે ! પહુજા જ ળિયા પત્તા ?) હે ભદન્ત! ગતિની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે?
“જો મા !” હે ગૌતમ! (ત વિળીયા પત્તા) ગતિની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કા છે-(રંગ) તે ત્રણ પ્રત્યેનીક નીચે પ્રમાણે છે-(ા વળી, ઘોળીe, gોટોગણિી) (૧) ઈહલેક પ્રત્યેનીક (૨) પરલેક પ્રત્યેનીક અને (૩) ઉભયલેક પ્રત્યનક.
(સમૂહvoi મતે ! વહુદવ વ વરિળીયા પuran) હે ભદન્ત ! સમૂહની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે?
(જોરમા !) હે ગૌતમ. (તસો fuળીયા પારા-તંજ્ઞા) સમૂહની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રત્યેનીક કહ્યા છે-( કુરુત્તિળ, જાળિી , સંગળિી ) (૧) કુળ પ્રત્યેનીક, (૨) ગણુ પ્રત્યેનીક અને સંઘ પ્રત્યનીક.
મધુવં પહુચ પુછા?” હે ભદન્ત ! અનુકંપાની અપેક્ષાએ કેટલા પ્રત્યેનીક કહ્યા છે?
“ચમા ! ” હે ગૌતમ! “તો ળિયા guળા-સંગઠ્ઠા) અનુકપાની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રત્યેનીક કહ્યા છે-“તવgિeળી વિઝા રિળg, રે હળ” તપસ્વી પ્રત્યેનીક (૨) વાન પ્રત્યેનીક અને (૩) શિક્ષા પ્રત્યેનીક. (સુરના અંતે પુજા) હે ભદન્ત ! શ્રતની અપેક્ષાએ કેટલા
શ્રી ભગવતી સૂત્ર : ૭