SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ ઉદેશે કા વિષય વિવરણ આઠમાં શતકનો આઠમો ઉદ્દેશક આઠમાં શતકના આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે-ગુરુ પ્રત્યેનીક, ગતિ પ્રત્યનીક, સમૂહ પ્રત્યેનીક, અનુકંપા પ્રત્યેનીક, શ્રુત પ્રત્યેનીક, ભાવ પ્રત્યેનીક, આ છ પ્રકારના પ્રત્યુનીકે ( વિરોધીઓનું) કથન. વ્યવહાર અને વ્યવહાર ફળનું કથન. અર્યાપથિક બંધ, સાંપરાવિક બંધ અને અર્યાપથિક બંધના સ્વામીનું કથન. અપથિક કમ જે વેદરહિત જીવ બાંધતે હોય, તે શું સ્ત્રીનપુંસક પશ્ચાતકતાદિ જીવ બાંધે છે? એ પ્રશ્ન અને તેને ઉત્તર, અર્યાપથિક કર્મના વિષયમાં વિકલ્પનું કથન. ઐર્યાપથિક કર્મ વિષેના સાદિ, સપર્યવસિત આદિ ભંગ. પ્રશ્ન-“શું જીવ અર્યાપથિક કર્મના એક દેશથી એક દેશને બાંધે છે?” ઉત્તર–સર્વથી સર્વને બાંધે છે. ” સાંપરાયિક કર્મબંધના સ્વામીનું કથન, સી આદિ પણ તે બાંધે છે એવું કથન. સ્ત્રીપશ્ચાત્ કૃતાદિ જીવ સાંપરાયિક કમ બાંધે છે, એવું કથન સાંપરાયિક કમ જીવે બાંધ્યું છે, બાંધે છે અને બાંધશે ઈત્યાદિને અનુલક્ષીને અનેક વિકલ્પ સાંપરાયિક કર્મબંધમાં સાદિ સપર્યવસિત આદિ વિકલ્પ. “શું સાંપરાયિક કર્મના દેશને દેશથી જીવ બાંધે છે?” અને પ્રશ્ન અને તેને ઉત્તર, કર્મ પ્રકૃતિનું, પરીષહનાં કર્મપ્રકૃતિમાં સમવતારનું-(સમાવેશનું) કથન, તેમને જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અન્તરાયમાં સમાવતાર થાય છે એવું કથન અષ્ટવિધ કર્મબંધક જીના પરીષહાનું કથન. એ જ પ્રમાણે સવિધ અને પવિધ કર્મબંધક જીના પરીષહનું કથન. એકવિધ કર્મબંધક વીતરાગ છદ્મસ્થ જીવના પરીષહેડનું કથન એકવિધ કર્મબંધક સગી કેવલીના પરીષહોનું કથન કર્મ બંધ રહિત અગી કેવલીના પરીષહોનું કથન. “જબૂદ્વીપમાં દૂર રહેલો સૂર્ય શા કારણે સમીપમાં રહેલે દેખાય છે, એ પ્રશ્ન. ઉત્તર–“સૂર્ય સર્વત્ર સમાન ઊંચાઈએ જ છે. તેના પ્રતિઘાતથી દૂર રહેલે સૂર્ય પણ સમીપમાં હોય એવું લાગે છે. તેજના અભિતાપથી સમીપમાં રહેલે સૂર્ય પણ દર દેખાય છે એવું કથન.” “સૂર્ય અતીત ક્ષેત્રની તરફ જાય છે ખરો? એ પ્રશ્ન. “અતીત ક્ષેત્રને સૂર્ય પ્રકાશિત કરે છે ખરો?” એવો પ્રશ્ન વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે એવું કથન, પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે એવું સમાધાન અતીત ક્ષેત્રને ઉધોતિત કરે છે એ ઉત્તર-સૂર્યનિ પરિસ્પન્દરૂપ ક્રિયા વર્તમાન ક્ષેત્રમાં થાય છે એવું કથન. સૂર્ય પૃષ્ટ ક્રિયા કરે છે એવું કથન. “સૂર્ય શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy