SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હૈ પ્રત્યેનીક કહ્યા છે ? “ નોચમા ! ” હે ગૌતમ ! ( શ્રોપત્તુિળીયા પળત્તા—ત' જ્ઞા——શ્રુતની અપેક્ષાએ નીચે પ્રમાણે ત્રણ પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે. સુત્તદિની, બધ્ધતિળી, સતુમય/દેશીપ ” શ્રુત પ્રત્યેનીક અર્થ પ્રત્યેનીક અને તદ્રુભય પ્રત્યેનીક. ( માવ મતે ! પદ્મ પુ∞ા ) ભદન્ત ! ભાવની અપેક્ષાએ પ્રત્યેનીક કેટલા પ્રકારના કહ્યા છે? “ પોયમા ! ” હૈ ગૌતમ ! “ તો દુનીયા પાત્તા-સંજ્ઞા ' ભાવની અપેક્ષાએ પ્રત્યેનીક ત્રણ પ્રકારના કહ્યા છે. જેવાં કે-( નાળડિળી, 'સળહિળીલ, ચરિત્તઢિળીણ ) (૧) જ્ઞાનપ્રત્યેનીક, (૨) દર્શન પ્રત્યેનીક અને (૩) ચારિત્ર પ્રત્યેનીક. ટીકા સાતમાં ઉલ્લેષકમાં પરતીથિકાને સ્થવિરાના પ્રત્યેનીક (દ્વેષી ) રૂપે પ્રકટ કરવામાં આવ્યા છે. હવે આ આઠમા ઉદ્દેશકમાં સૂત્રકારે ગુરુ આદિના પ્રત્યેનીક ( દ્વેષી, વિરેાધી) ની પ્રરૂપણા કરી છે ‘‘ રાશિદ્દે નયરે નાવ વ વચાથી ’ રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમને વઢ્ઢા નમસ્કાર કરવાને માટે પરિષઢ નીકળી. વંદણા નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ શ્રવણુ કરીને પરિષદ વિસર્જિત થઈ. ત્યારબાદ ધર્મોપદેશ સાંભળવાની ઈચ્છાવાળા ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને,એ હાથ જોડીને વિનયપૂર્ણાંક આ પ્રમાણે પૂછ્યું ——નુશળ મતે ! વડુચ ક્ષળીચા વળત્તા ? '' હે ભદન્ત ! ગુરુની અપેક્ષાએ કેટલા પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે? 66 ધર્મોપદેશકને ગુરુ કહે છે. વિરૂદ્ધાચરણશીલને પ્રત્યેનીક કહે છે. “ પ્રત્યેનીક ” શબ્દના અર્થ પ્રતિસૈન્ય ( હરીફ સેના) થાય છે. જેવી રીતે પ્રત્યનીક સૈન્ય ( પ્રતિ સૈન્ય ) પ્રતિકૂળ આચરણ કરનારૂં હાય છે, એ જ પ્રમાણે ગુરુજના પ્રત્યે પ્રતિકૂળ આચરણુ કરનારા લેકીને પણ ગુરુપ્રત્યેનીક કહે છે. એવા ગુરુપ્રત્યેનીકાના પ્રકાર જાણવા માટે ગૌતમસ્વામીએ ઉપયુ ક્ત પ્રશ્ન પૂછ્યો છે. "" 66 जहा તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે—• ગોયમા ! ” હે ગૌતમ ! “ તો ડેિળીયા વત્તા ” ગુરુજનાની અપેક્ષાએ પ્રત્યેનીક ત્રણ પ્રકારના કહ્યા છે. એટલે કે ગુરુજના વિરધીએ ત્રણ પ્રકારના હાય છે. ત જેવાં કે- આચળી,ગ્નાદિની, થેન્ટિળી ” ૧ આચાય પ્રત્યેનીક, ૨ ઉપાધ્યાય પ્રત્યેનીક અને ૩ સ્થવિર પ્રત્યેનીક. અનુ' જે વ્યાખ્યાન કરે છે તેમનુ નામ આચાય છે. સૂત્રદાતાને ઉપાધ્યાય કહે છે. જાતિ, શ્રુત અને પર્યાયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારના હેાય છે. ઉમરમાં જે મેટા હાય તેમને જાતિવિર કહે છે. સાઠ વર્ષની ઉમરવાળાને જાતિસ્થવિર કહે છે. સ્થાનાંગ, સમવાયાંગ આદિના જે પાઠી હાય છે તેમને શ્રુતસ્થવિર કહે છે. જે ૨૦ વષઁની પર્યાયવાળા ( દીક્ષાવાળા ) હાય છે, એવા સાધુને પર્યાયસ્થવિર કહે છે. તેમની પ્રત્યેની તા આ પ્રકારે થતી હાય છે. ܕܕ શ્રી ભગવતી સૂત્ર : ૭ ܕ જે શિષ્ય જાતિ આદિની અપેક્ષાએ ગુરુજનાના અવર્ણવાદ કરે છે, તેમના પ્રત્યે વિનય ખતાવતા નથી, તેમનું અહિત કરવાને તત્પર રહે છે, भ २ ૩
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy