________________
તેમના છિદ્રો શેાધ્યા કરે છે, તેમના દોષાને ખૂલ્લા પાડે છે, તેમની વિરૂદ્ધ વન રાખ્યા કરે છે, અથવા ગુરુજનાને એમ કહે છે કે તમારે બીજાને આ પ્રમાણે ઉપદેશ આપવા જોઇએ, જે દશ પ્રકારે ગુરુજનાનું વૈયાનૃત્ય કર વાનું કહ્યું છે તે પ્રમાણે તે પોતે વૈયાવૃત્ય કરતા નથી; આ પ્રકારની શિષ્યાની જે પ્રવૃત્તિ હાય તા તેમનામાં પ્રત્યેનીકતા છે, તેમ કહી શકાય છે. આ પ્રત્યેનીકતાની અપેક્ષાએ એવા શિષ્યે નેપણ અહી' પણ પ્રત્યેનીક જ કહેવામાં આવ્યા છે. હવે ગૌતમસ્વામી મહાવીરપ્રભુને એવા પ્રશ્ન પૂછે છે જોરૂ ળ' મતે ! કુચ રૂ હિળીયા વત્તા ? ” હે ભદન્ત ! મનુષ્યત્વ આદિરૂપ ગતિની અપેક્ષાએ પ્રત્યેનીક કેટલા પ્રકારના કહ્યા છે ? મહાવીર પ્રભુ કહે છે— “ નોયમા ! ” હે ગૌતમ ! “ સત્રો કળીચા ઇન્તા ” મનુષ્યત્વ આદિ ગતિની અપેક્ષાએ પ્રત્યેનીક—મનુષ્યત્વ આદિ ગતિવિધી-ત્રણ પ્રકારના કહ્યા છે,
કે
“ તે જ્ઞા
णीए
” જેવાં કે-“ રૂહો દિવ, પહોળકિળી, જુદોજોશ પરિ. ૧ ઈહલોકપ્રત્યેનીક, ૨ પરલોકપ્રત્યેનીક, ૩ ઉભયલોકપ્રત્યેનીક. જે જીવ ઇન્દ્રિયાવડે પ્રતિકુળ અજ્ઞાનમૂલક કષ્ટાચરણ કરે છે, એવા જીવાને ઇહુલોક પ્રત્યેનીક કહે છે, કારણ કે એવી ક્રિયા પ્રત્યક્ષદ્ભૂત આ મનુષ્યપર્યાયની વિરૂદ્ધ હાય છે.
ܕܕ
ઈન્દ્રિચેના વિષયેામાં સદા પ્રવૃત્ત રહેનારા જીવ પરલોક પ્રત્યેનીક ડાય છે. ચારી આદિ કુકર્મો વડે ઇન્દ્રિયાના વિષયેને પાષનારા જીવ ઉભયલેક પ્રત્યેનીક કહેવાય છે.
16
,,
હવે ગૌતમાવામી સમૂહ પ્રત્યેનીકની અપેક્ષાએ મહાવીરપ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-“ સમૂળ મતે ! વધુચ જ વહેળીયા વાન્ના ?'' હે ભદન્ત ! શ્રમણ સમુદાયની અપેક્ષાએ પ્રત્યેનીક ( વિરોધી ) કેટલા પ્રકાર કહ્યા છે? મહાવીર પ્રભુના ઉત્તર-નોયમા” હું ગૌતમ ! “ તો ડિળીયા વત્તા ?? સાધુ સમુદાયના પ્રત્યેનીક ( વિરાધી ) ત્રણ પ્રકારના કહ્યા છે. તે લદ્દા તે ત્રણ પ્રકારો આ પ્રમાણે છે—‘ ચુન્નુર્વાદળીણ, બકિનીવ, સંઘ કળીદ્ ’ ૧ કુલપ્રત્યેનીક, ૨ ગણુપ્રત્યેનીક અને ૩ સંઘપ્રત્યેનીક ચાન્દ્ર આદિ ગચ્છને કુલ કહે છે. કુલાના સમુદાયને ગણ કહે છે, અને ગણ્ણાના સમુદાયને સઘ કહે છે. તેમની નિન્દા વગેરે કરનાર જીવને તેમના વિરાધી માનવામાં આવે છે. કુલ આદિનું લક્ષણ નીચે પ્રમાણે ખતાવ્યું છે.
એક આચાર્યની સંતતિને કુલ કહે છે. ત્રણ કુલેાના સમૂહેાને ગણુ કહે છે. તથા જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણથી વિભૂષિત એવા શ્રમણેાના સમૂહને સંઘ કહે છે અથવા ગુણ સમુદાયને પણ સંધ કહે છે,
શ્રી ભગવતી સૂત્ર : ૭
૪