SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમસ્વામી અનુકંપા પ્રત્યેનીક વિષે પ્રશ્ન પૂછે છે–“પદુ પુછા” હે ભદન્ત ! આહાર, પાણી આદિ દ્વારા અનુગ્રહ કરવારૂપ અનુકંપની અપેક્ષાએ કેટલા પ્રકારના પ્રત્યેનીક કહ્યા છે ? ઉત્તર–“જો મા ! ” હે ગૌતમ! “તો વિચાર quત્તા–ત્ત કar” અનુકંપાના વિરોધીઓ ત્રણ પ્રકારના કહ્યા છે. તે ત્રણે પ્રકારો નીચે પ્રમાણે છે-“તસિપાણિ, નિષ્ઠાપહg, સૈાહિળીy” ૧ તપસ્વી પ્રત્યેનીક, ચલાન પ્રત્યેનીક અને ૩ શૈક્ષપ્રત્યેનીક, ક્ષપણુકના જે વિરોધીઓ હોય છે તેમને તપસ્વી પ્રત્યેનીક કહે છે, રોગાદિ દ્વારા શક્તિહીન બનેલા સાધુઓના જે વિરોધીઓ છે તેમને ગ્લાન પ્રત્યેનીક કહે છે. નવદીક્ષિત સાધુના વિરોધીઓને શૈક્ષપ્રત્યેનીક કહે છે. ગૌતમસ્વામીને પ્રશ્ન–“સુરઇ મો! જુદા” હે ભદન્ત ! શ્રતના વિરોધી કેટલા કહ્યા છે ? ઉત્તર–“જોયા! ” હે ગૌતમ ! “ તો greળીયા ggnત્તા- કણશ્રત પ્રત્યેનીકના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે –“સુત્તળિોણ કરથgeળો, તદુમયgrams ” ૧ સૂત્ર પ્રત્યેનીક, ૨ અર્થ પ્રત્યેનીક અને ૩ તદુભય પ્રત્યેનીક. વ્યાપેય મૂળ સૂત્રના વિધીને સૂત્ર પ્રત્યેનીક કહે છે. સૂત્ર વ્યાખ્યાનરૂપ અર્થને અભિધેયને–જે વિરોધી હોય છે તેને અર્થ પ્રત્યેનીક કહે છે, સૂત્ર અને અર્થ, એ બન્નેના વિરોધીને તદુભય પ્રત્યેનીક કહે છે. હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “માä મરે! na gછ” હે ભદન્ત ! ભાવના વિરોધી કેટલા કા છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે છે-“તો પળિયા પuળા-રં જહા ” હે ગૌતમ ભાવ પ્રત્યેનીક (ભાવ વિષી) ને નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે–“ નાળ ઘણg, HTTreળg, પિત્તપત્તિી” ૧ જ્ઞાન પ્રત્યેનીક ૨ દર્શન પ્રત્યેનીક અને ૩ ચારિત્ર પ્રત્યનીક. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-ભાવ એટલે પર્યાય. આ પર્યાય જીવમાં પણ હોય છે અને અજીવમાં પણ હોય છે. જીવમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત, એ બન્ને પ્રકારની પર્યાય હોય છે. ક્ષાયિક આદિરૂપ પ્રશસ્ત પર્યાય હોય છે. અને અપ્રશસ્ત પર્યાય ઔદારિક આદિ રૂપ હોય છે. ક્ષાયિક જ્ઞાનાદિરૂપ ભાવે પ્રત્યેની પ્રત્યેનીકતા (વિરોધી વૃત્તિ) એટલે કે તેમની મિથ્યાપ્રરૂપણ કરવી તે. અથવા એમાં જે દેષ લગાડવામાં આવે છે. એ પણ તેના પ્રત્યેની પ્રત્યનકતા જ ગણાય છે. કહ્યું પણ છે કે –“પાચ સુર” ઈત્યાદિ પ્રાકૃત સૂત્રને આધારે રચિતને કેણ જાણે છે ? શી ખબર તે કોણે બનાવ્યું છે? દાનથી રહિત એકલા ચારિત્રથી શું વળે?” આ પ્રકારની માન્યતાને ભાવપ્રત્ય. નીકતા કહે છે. એ સૂ. ૧ | શ્રી ભગવતી સૂત્ર : ૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy