________________
વ્યવહાર કે સ્વરૂપમાનિરૂપણ
વ્યવહાર વક્તવ્યતા
“વિદેf મતે ! વવારે નઇ” ઈત્યાદિ
સૂત્રાર્થ–(વિM મંછે ! વવારે ?) હે ભદન્ત! વ્યવહારના કેટલા પ્રકાર કહ્યા છે? (વોચમા !) હે ગૌતમ! (G' વિવારે 1ળજો) વ્યવહારના પાંચ પ્રકાર કહ્યા છે. (સં નહીં) તે પ્રકારો નીચે પ્રમાણે છે-(શામે, સુe, am, ધારા, વીણ) ૧ આગમયવહા૨, ૨ શ્રત વ્યવહાર, ૪ આજ્ઞાનવ્યવહાર અને ૫ જીતવ્ય વહાર (Tહી તલ્ય ગાળ સિયા, સામેણં વન્દ્ર દવેH, ળ વ ણે રથ બાળમે સિવા દ સે ત ગુણ વિચા, વૃgvi Rવાર પpવેકા) આ પાંચ પ્રકારના આગમમાંથી જે ત્યાં તે આગમ હોય એવા આગમથી ત્યાં વ્યવહાર ચલાવવા જોઈએ, જે ત્યાં આગમને આશ્રય લઈ શકાય તેમ ન હોય તે જેવું શ્રત ત્યાં હોય એવા શ્રતથી વ્યવહાર ચલાવો જોઈએ. (જો વા રે તથ , હા, से तत्थ आणासिया, आणाए ववहार पटुवेज्जा, णो य से तत्थ आणासिया जहा તે તરથ ધાર વિચા, ધારના વવટ્રા વેજ્ઞા) જે ત્યાં શ્રતને આધાર મળે તેમ ન હથ, તે જેવી ત્યાં આજ્ઞા હોય તે પ્રમાણે વ્યવહાર ચલાવ જોઈએ. જે ત્યાં આજ્ઞાને આધાર પણ લઈ શકાય તેમ ન હોય તો ત્યાં જેવા પ્રકારની ધારણું હોય, તે પ્રમાણે વ્યવહાર ચલાવવું જોઇએ. ( ર તે તત્ય ધરા રિચા, રે તરથ લિયા, નrg વવાર' પરજ્ઞા) જે ત્યાં ધારણાને આધાર પણ મળે તેમ ન હોય તે ત્યાં જે પ્રકારની જીત હોય, તે
છતને આધારે પિતાને વ્યવહાર ચલાવવું જોઈએ, (રૂu iાવિવET પન્ના ) આ પ્રકારના પાંચ વ્યવહારો દ્વારા વ્યવહાર ચલા જોઈએ. (R જાહ-માન, સુu, Trig, ધારણા, નીul, ગ ારે સામે, સુણ,
T, ઘાના, ના, તાતા પરના) જેમ કે–આગમથી, શ્રતથી આજ્ઞાથી, ધારણુથી અને જીતથી જેવાં જેવાં તેની પાસે આગમ શ્રત, આજ્ઞા ધારણા અને જીત હોય, એવા એવા તેણે વ્યવહાર ચલાવવા જોઈએ (જે
શ્રી ભગવતી સૂત્ર : ૭