________________
ખલ
जया
જિન્નાદુ મંતે ! આમરિયા સમળા નિાંયા) હે ભદન્ત ! આગમના વાલા શ્રમણ નિષ્ર થે! શું કહે છે ? એટલે કે આ પાંચ પ્રકારના વ્યવહારનું કયુ' ફળ શ્રમણ નિ ́થે! કહે છે ? ( વે ત વ વિદ્. વવહાર નચા जहिं जहि तहा सहा तहि तहि अणिस्सोवस्थित सम्मं ववहरमाणे समणे निम्गंथे બાળાર્_ભારદ્દ્ મંત્રર્)હું ગૌતમ ! તેએ એવું કહે છે કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે આ પાંચ પ્રકારના વ્યવહાર ચાગ્ય લાગે, ત્યાં ત્યાં ત્યારે ત્યારે રાગ દ્વેષના ત્યાગ કરીને સારી રીતે વ્યવહાર ચલાવતા શ્રમણ નિ ય આજ્ઞાના આરાધક હોય છે.
ટીકાથ—ગુરુ પ્રત્યેનીકથી લઇને ભાવ પ્રત્યેનીક પર્યન્તના પ્રત્યેનીકા ( વિધીઓ ) જો તેમની પ્રત્યે પ્રત્યેનીક (આજ્ઞાકારી) બની જાય, તે તે શુદ્ધિને લાયક બની જાય છે “ હવે હું તેમના વિરેધ, દ્વેષ આદિ કરીશ નહિ આ પ્રકારના નિર્ણય કરી નાખે તે તેએ અપ્રત્યનીક બની જવાથી શુદ્ધિને પાત્ર બને છે. આ શુદ્ધિ વ્યવહારથી થાય છે. સૂત્રકારે આ સૂત્રમાં તે વ્યવહારની પ્રરૂપણા કરી છે. વ્યવહારને અનુલક્ષીને ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે- રૂ વિષેળ મતે ! વવારે જાત્તે ? ” હું ભવ્રુત ! જે વ્યવહાર પ્રત્યેનીકેાની શુદ્ધિ થાય છે, તે વ્યવહાર કેટલા પ્રકારના કહ્યા છે ? મહાવીર પ્રભુને ઉત્તર --“ વોચમા ! ” હું ગૌતમ ! “ વ વવારે પાસે ” તે વ્યવહાર પાંચ પ્રકારના કહ્યો છે. “તેં ના'' તે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે—“ ગામે, સુણ, ગાળા, ધારણા, નીર્ ” આગમ ૨ શ્રુત, ૩ જ્ઞાન, ૪ ધારણા અને ૫ જીત. व्यवहरणं व्यवहारः ,,
૧
66
(6
આ વ્યુત્પત્તિ અનુસાર મેાક્ષાભિલાષી જીવનું પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ જે જ્ઞાન વિશેષ હાય છે તે વ્યવહારના કારણરૂપ હેાવાથી તેને જ વ્યવહારૂપ કહ્યું છે आगम्यन्ते परिच्छिद्यन्ते निश्चय विषयीक्रियन्ते अर्थाः अनेन इति आगमः” मा આ વ્યુત્પત્તિ અનુસાર જેના દ્વારા જીવાદિક પદાર્થોને જાણી શકાય છે જેના દ્વારા તેમને નિશ્ચય કરી શકાય છે—એવું જે જ્ઞાન તે આગમ છે. એવુ આગમ રૂપ જ્ઞાન-કેવલજ્ઞાન મન:પર્યંયજ્ઞાન, અધિજ્ઞાન, તથા ચૌદ પૂર્વાંધારીનું જ્ઞાન
ܕܙ
શ્રી ભગવતી સૂત્ર : ૭
D