________________
જં ) (૧) દારિક શરીર પ્રયોગ બંધ, (વેવિચારી જુગાવશે) (૨) વૈક્રિય શરીર પ્રયોગ બંધ, (મહારાણપીરનો ) (3) આહારક શરીર બંધ, (તેવાણીતcગો ) (૪) તૈજસ શરીર પ્રયોગ બંધ અને (જન્મgયોજવશે) (૫) કાશ્મણ શરીર પ્રગ બંધ.
(રાઢિચરીરામોજા મં! વિ Tv ) હે ભદન! ઔદારિક શરીર પ્રગ બંધ કેટલા પ્રકારનો કહ્યો છે?
(જોયા! વંવિષે વળ–સંg ) હે ગૌતમ! દારિક શરીર પ્રગ બંધના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(વિચ રાઢિચણવા बघे, वेदियओरलियसरीरप्पओगबधे, जाव पंचि दियओरालियसरीरप्पओगबधे) (૧) એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, (૨) હીન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ, (૩) તેઈન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, (૪) ચતુરિન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ અને (૫) પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ. (નંતિય મોરાત્રિય સીરણો વિષે મેતે ! વિષે પour ?) હે ભદન્ત ! એકેન્દ્રિય દારિક શરીર પ્રયોગ બંધ કેટલા પ્રકારને કહ્યો છે?
(ચમા ! વંવવિદે પv-રંગા) હે ગૌતમ! તેના નીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે-(ગુઢવાદત્તરિય ગાઢિચારીશ્વગોવે છે પર્વ પર पं अभिलावेणं भेदो जहा ओगाहणसंठाणे ओरालियसरीरस्स तहा भाणियव्वो) પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર પ્રગ બંધ, આ પ્રકારે આ અભિલાપ દ્વારા “અવગાહન સંસ્થાન ” પદમાં દારિક શરીરના જેવા ભેદે કહેવામાં આવ્યા છે, એવા ભેદે અહીં પણ કહેવા જોઈએ.
(जाव पज्जतगब्भवतिय मणुस्स पचिंदिय ओरालिय सरीरप्पओगबधेय, अपज्जत्तगगन्भवतियमणुस्स पंचिंदिय ओरालियसरीरप्पओग जाव बघेय) થાવત્ “પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પ ચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ અને અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર પ્રયોગ બંધ.” (ગોચિત કરીને અંતે ! દર વરણ વચૂi ?) હે ભદન્ત? દારિક શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૭
SE