SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે તે ઉપશાન્ત મહદશાને કે ક્ષીણ મેહદશાને પ્રાપ્ત કરનારા બને છે, ત્યારે તે સાંપરાયિક કર્મ'ના 'ધ સાદિ સપશ્ચિત રૂપે કરે છે. જે જીવ અભવ્ય હાય છે તેની અપેક્ષાએ સાંપરાયિક કર્મીના બધ અનાદિ અપર્યવસિત હાય છે. ક્ષપકની અપેક્ષાએ જીવ પહેલેથી જ સાંપરાયિક ક્રમના અધ અનાદિ સાવસિત રૂપે કરે છે, પરન્તુ જીવ સપાયિક કના મધ સાદિ અપ વસિત રૂપે કરતા નથી કારણ કે સાંપરાયિક કર્મના સાદિ ધ મેહેપશમથી પ્રદ્યુત ( રહિત ) થયેલે જીવ જ કરે છે. અને જે માહાપશમથી પ્રશ્રુત થયેલા છે એવા જીવા નિયમથી જ મેહના ક્ષય કરનારા હાય છે, તે કારણે સાંપરાયિક કના ખધના વ્યવચ્છેદ ( છેદન ) સંભવિત હૈાવાથી તેના બંધ સાદ્ધિ થવા છતાં અયવસિત હોતા નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે-( તમને ! આ વેળ તેલ માંગર) હે ભદન્ત ! શું જીવ પેાતાના એક દેશથી (અ‘શથી) સાંયિક કર્માંના એક અશના બંધ કરે છે ? કે પેાતાના એક અંશથી તે સાંપરાયિક કર્મના પૂણ્ અંશેના બંધ કરે છે ? કે પેાતાના સમસ્ત અશેથી તેના સમસ્ત અશેના બંધ કરે છે ? આ રીતે ઐય્યપથિક મધના વિષયમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે સાંપરાયિક કર્મબંધના વિષયમાં અહી' કહેવામાં આવ્યુ છે. મહાવીર પ્રભુના ઉત્તર—હું ગૌતમ પહેલા ત્રણ વિકલ્પને અહી સ્વી કાર કરવામાં આવ્યે નથી. પણ છેલ્લા વિકલ્પના સ્વીકાર કરવામાં આવ્યે છે, એટલે કે જીવ પેાતાના સમસ્ત અાથી સંપૂર્ણ સાંપાયિક કર્માંના બધ કરે છે. ૫ સ્॰ ૪ ।। કર્મ-પ્રકૃતિ ઔર પરીષહ કે સ્વરૂપ કા વર્ણન કમ પ્રકૃતિ-પરીષહ વકતવ્યતા "" ક્ ળ મલૈ ! ડ્રમયઢીગો વસાૌ ' ઇત્યાદિ સૂત્રાય (હર્ છા મતે ! મયટીઓ પળત્તાઓ ! ) હું ભઇન્ત ! ક્રમ પ્રકૃતિ કેટલી કહી છે? ( વોચમા ! ) હે ગૌતમ ! ( ગટુ મ્મવડીયો શ્રી ભગવતી સૂત્ર : ૭ ૩૨
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy