________________
Homત્તા ) કર્મપ્રકૃતિઓ આઠ કહી છે. (d TET ) જે આ પ્રમાણે છે(નાનાવરfનન્ન, નાગ તરારૂ) જ્ઞાનવરણીયથી લઈને અંતરાય પર્યન્તની ( અરે ! પરીક્ષા પsuત્તા) હે ભદન્ત ! પરીષહ કેટલા કહા છે?
નો !) હે ગૌતમ ! (વાવી પરીસ1 ) પરીષહ બાવીશ કહ્યા છે. (રં ) તેમનાં નામ નીચે પ્રમાણે છે. ( ક્ષિત્તિ , નિવાર પરીદું, લાવ હંસા રીસર્વે) ક્ષુધા પરીષહ, પિપાસા પરીષહ, યાવત્ દર્શન પરીષહ. (gg of મરે! વાવાં ઘણા જન્મપરીણુ સમયાંતિ ?) છે ભદન્ત ! તે બાવીશ પરીષહેને સમાવેશ કેટલી કમપ્રકૃતિઓમાં થાય છે ? ( mોચના !) હે ગૌતમ! (૨૩ વાચકસમોવરિ) બાવીશ પરીષહેનો ચાર કર્મપ્રકૃતિઓમાં સમાવેશ થાય છે. ( ક) જેમ કે (બાળવરળિજો,
શનિને, મોબિને, અંતરારૂણ) જ્ઞાનાવરણયમાં વેદનીયમાં, મેહનીયમાં અને અન્તરાયમાં (નવરને મત મે ૨ પારણા યોરિ?) હે ભદન્તા જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? (ચમા જો વીર સમોવતિ) હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મમાં બે પરીષહને સમાન વેશ થાય છે. (ત જ્ઞા) જેમનાં નામ આ પ્રમાણે છે. (પન્નારી, નાળારીત૨) પ્રજ્ઞાપરીષહ અને જ્ઞાનપરીષહ (વેચળકનેvi મતે જન્મે જ પરીક્ષા હમોગરતિ?) હે ભદન્ત ! વેદનીય કર્મમાં કેટલા પરીષહેને સમાવેશ થાય છે? (જોચના!) હે ગૌતમ! (gal સમોવતિ – નં ) વેદ. નીય કર્મમા નીચેના ૧૧ પરીષહોને સમાવેશ થાય છે-(vજેવ પુત્રી, રિચા, હૈજ્ઞા, વર, ચ, તળBIRTટ્ટમેવ ચ, ઘણા વેનિનિ ૪૮) અનુક્રમે પહેલા પાંચ પરીષહે-(૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) શીત (8) ઉષ્ણ અને (૫) દંશમશક, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રગ, (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) મલ આ અગિયાર પરીષહોને વેદનીય કર્મમાં સમાવેશ થાય છે. (હંસામોનિi મરે! મે ૨ પરીક્ષા સોરિ?) હે ભદન્ત ! દર્શનમોહનીય કર્મમાં કેટલા પરીષહને સમાવેશ થાય છે? (જોયા!) હે ગૌતમ! ( તળવીણ તોય) દર્શનમોહનીય કામ
શ્રી ભગવતી સૂત્ર : ૭
૩૩