________________
માં એક દર્શન પરીષહને જ સમાવેશ થાય છે. (રિમોળિને મં!
સ સમયાંતિ ?) હે ભદન્ત ! ચારિત્ર મહનીય કર્મમાં કેટલા પરીબહેનો સમાવેશ થાય છે? (વા !) હે ગૌતમ ! (સત્તા સોય
ત્તિ - 8 નg) ચારિત્ર મેહનીય કર્મમાં નીચે પ્રમાણે સાત પરીષહેને સમાવેશ થાય છે. (ારતી, ગ, સ્ત્રી, નિશીફિચા, કાચા , સણો, Haiા પુરરે રિમોનિ જે તે) અરતિ, અચેલ, સ્ત્રી, નધિકી, યાચના આક્રોશ અને સત્કારપુરસ્કાર, આ પ્રમાણે સાત પરીષહેને ચારિત્ર મેહનીય કમમાં સમાવેશ થાય છે. (અંતરાણ મરે! ને ૬ ggT Tોયરસિ?) હે ભદન્ત ! અંતરાય કર્મમાં કેટલા પરીષહાને સમાવેશ થાય છે? (તોયના!) હે ગૌતમ ! ( સામur vમોરા) અંતરાય કર્મમાં એક અલાભ પરીષહને જ સમાવેશ થાય છે. (સાવિદ અંધારૂ of મરે! 4 years guળા?) હે ભદન્ત! સાત પ્રકારને કર્મને બંધ કરનાર જીવને કેટલા પરીકહે સહન કરવા પડે છે? (જોયા!) હે ગોતમ ! ચાવીરં રીસા વારા) સાત પ્રકારના કર્મને બંધ કરનાર જીવને બાવીશ પરીષહ સહન કરવા પડે છે. (વી પુન વે) પણ એક સાથે ૨૦ પરીષહનું જીવને વેદન કરવું પડે છે. (નમાં
, જે સમર્થ સિપી gs, समयं उसिण परीसह वेएइ, णो त समय सीयपरीसह वेएइ, ज समयं વરિયા aહું રે, જો તે સમાં રિલીgિruta વેuz ) જે સમયે શીત પરીષહનું વેદના થાય છે, તે સમયે ઉષ્ણપરીવહનું વદન થતું નથી, તથા જે સમયે ઉણુ પરીષહનું વદન થાય છે, તે સમયે શીતપરીષહનું વદન થતું નથી. તથા જે સમયે ચર્યાપરીષહનું વદન થાય છે, તે સમયે નધિકી પરીષહનું વેદન થતું નથી, અને જે સમયે નિષેધિકી પરીષહનું વેદના થાય છે, તે સમયે ચપરીષહનું વદન થતું નથી. (gવં વિહુ ધાસ્ત્ર વિ) એજ પ્રમાણે આઠ પ્રકારના કર્મને બંધ કરનાર જીવને પણ બાવીશ પરીષહ સહન કરવા પડે છે. પરતું એ જીવ એક સાક્ષે ૨૦ પરીષહેનું જ વેદન કરે છે. ( દાહ વંધારણ ને મહે! હiા છત્તરથા શરુ પર પણ ?) હે ભદન્ત ! છે પ્રકારના કર્મોને બંધ કરનાર સરાગ છદ્મસ્થ જીવને કેટલા પરીષહ સહન કરવા પડે છે ? (જો !) હે ગૌતમ ! છ પ્રકારના કર્મોને બંધ કરનાર સરાગ છદ્મસ્થ જીવને (જોરાવણt ) ચૌદ પરીષહ સહન કરવા પડે છે. “વાસ પુળ વેu” પણ તે એક સાથે બાર પરીષહનું વેદન કરે છે. “ક સમર્થ સી પરીસ વેર, જો નં ણમાં ઉત્તિનપર વેus, s' समय उसिणपरीसह वेएइ, नो त समय सीयारीसह वेएइ, जं समयं चरियापरीसहं वेएइ, णो त समय सेज्जापरीसह वेएइ, जं समय सेज्जापरीसह વેuz, જો તે સમાં વરિયાઈ રહ્યું વેug) કારણ કે જે સમયે તે શીત પરીબ્રહનું વેદન કરે છે તે સમયે તે ઉષ્ણપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે ઉણપરીષહનું વેદન કરે છે, તે સમયે તે શીતપરીષહનું વેદન કરતે નથી. તથા જે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરે છે, તે સમયે તે શય્યાપરીષહનું વેદન કરતું નથી. તથા જે સમયે તે શય્યાપરીષહનું વેદન કરે છે, તે સમયે તે ચર્યાપરીષહનું વેદન કરતું નથી. “ઋષિ વંધારણ ને મેતે ! વીર.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૩૪