________________
રાજીમત્લાસ રે પરીક્ષા વળત્તા ? ” હે ભદ્દન્ત ! એક પ્રકારના કર્મોના ખધ કરનાર વીતરાગ છમને કેટલા પરીષહો વેઠવા પડે છે ?
“નોયમા ! ” હું ગૌતમ ! “તું ચેતનદેવવિદ્ય ધવલ ) છ પ્રકારના કર્મોને અંધ કરનાર જીવના જેટલા પરીષહા કહ્યા છે, એટલા જ પરીષહા એક પ્રકારના કર્મોના બંધ કરનાર વીતરાગ છઠ્ઠુમસ્થના પણ કહ્યા
.
છે. (વિદ્ પ ધારણ નું મંતે ! સગોળી મચયેવજિલ્લા
વીસદા ફળત્તt?) હે ભદન્ત ! એક પ્રકારના કના બંધ કરનાર સચાગી ભવસ્થ કેવળજ્ઞાનીના કેટલા પરીષા કહ્યા છે ? “ નોચમા ! ” હે ગૌતમ એક પ્રકારના કર્મોના અધ કરનાર સચેાગી ભવસ્થ કેવળજ્ઞાનીના (પાલ પીલા નન્ના ) અગિ યાર પરીષહેા કહ્યા છે. (નવપુળ વેડ્ ) પરન્તુ તે એક સાથે નવ પરીષ હાનું જ વેદન કરે છે. ( વૈશ્વ ના વિવધÆ ) બાકીનું સમસ્ત કથન ૬ છ પ્રકારના કર્મોના બંધ કરનાર જીવના કથન પ્રમાણે સમજવું (અત્ર ધારણ णं भवे ! अजोगिभवत्थ केवलिस कह परीबा વળત્તા ?) હે ભદન્ત કમ મધ રહિત અયાગી ભવસ્થ કેવલીના કેટલા પરીષહેા કહ્યા છે ? ( પોયમા ! ) હૈ ગૌતમ ! કર્મ બંધ રહિત અયાગી ભવસ્થ કૈવલીના ( ( एक्कारस परीसहा જ્ન્ના) અગિયાર પરીષહા કહ્યા છે, (નવત્તુળ વેડ્ ) પરન્તુ તેઓ એક સાથે નવ પરીષહાનું વેદન કરે છે. (જ્ઞ' સમચં સૌયલિક્વેલ્ડ, નો સં समयं उसिणपरीसहं वेएइ, जं समयं उसिणपरीसह वेएइ, नो त समय सीयपरीसह वेएइ, जं समयं चरियापरीसहं वेएर, नो तं समयं सेज्जापरीसहं वेएइ, એ સમય સેનાીસ ્ વે, તો તે સમયે ચરિયાવીસરૂંવેરૂ) કારણ કે જે સમયે તેઓ શીતપરીષનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણુપરીષહનું વેદન કરતા નથી, અને જે સમયે ઉષ્ણુપરીષહેતુ વેદન કરે છે, તે સમયે શીતપરીબહેનું વેદન કરતા નથી. અને જ્યારે તેઓ ચર્ચાપરીષહનું વેદન કરે છે, ત્યારે શય્યાપરીષહનું વેદન કરતા નથી, અને જ્યારે તે શમ્યા પરીષહનું વેદન કરે છે, ત્યારે ચર્ચાપરીષહનું વેદન કરતા નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૭
૩૫