________________
i
છે કે ઐોપથિક કના જેવા આઠ વિકલ્પ પહેલાંના પ્રકરણમાં આપવામાં આવ્યા છે એવા આ વિકલ્પ સાંપાયિક કર્મના ખનતા નથી, પણ તેમાંથી પહેલાં ચાર વિકલ્પ બને છે અને છેલ્લાં ચાર બનતા નથી. કારણ કે જીવામાં સાંપાયિક કમ ના અંધ તે અનાદિથી ચાલ્યે જ આવે છે, તેથી “ ન વધી ’ આદિ વિકાની અસંભવતા રહે છે. શરૂઆતના ચાર વિકલ્પમાંના પહેલા વિકલ્પ આ પ્રકારે સુસંગત મની જાય છે—સ'સારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી શકયા નથી, ઉપશમક થઈ શકયા નથી, ક્ષેપક બની શકયા નથી, તે પહેલાં તે તે સાંપરાયિક કર્મીના અધ કરતા જ હોય છે. વ માનમાં પણ તેએ તેના ખધ કરતા હોય છે અને ભવિષ્યમાં પણ તેએ તેનેા બંધ કરતા રહેશે. બીજો વિકલ્પ આ પ્રકારે સુસંગત ખની જાય છે. માહનીય કર્મોના ક્ષય થયા પહેલાં ભૂતકાળમાં જીવે સાંપરાયિક કમ ખાંધ્યુ હાય છે, વર્તમાનમાં પણ જીવ તેને ખાંધતા રહે છે પણ જ્યારે તેના માહુના ક્ષય થઈ જશે ત્યારે તે તેને ખાંધશે નહી, ત્રીજા વિકલ્પનું સ્પષ્ટીકરણ પ્રમાણે થઇ શકે-ઉપશાન્ત મેહ થયા પહેલાં જીવે આ સાંપરાયિક ક્રમના બધ કર્યો હાય છે, અને જ્યારે એજ જીવના મેહ ઉપશાન્ત થઇ જાય છે ત્યારે તે તેને અધ કરતા નથી. પણ જ્યારે તે ઉપશાન્ત માહવાળા જીવ તે મેાહની ઉપશાન્ત અવસ્થાથી પ્રચ્યુત ( રહિત ) થઈ જાય છે ત્યારે તે તેને અધ કરશે. ચેાથા વિકલ્પનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કરી શકાય-મે!હું ક્ષય થયા પહેલાં જીવે. સાંપયિક કાંધ કર્યો હાય છે એટલે કે અનાદિ કાળથી અત્યાર સુધી તે સાંપરાયિક કર્માંના બંધથી યુક્ત રહેલા છે, તે દૃષ્ટિએ જોતાં તેણે સાંપરાયિક કમ બાંધ્યું છે, પણ વર્તમાન સમયે જ્યારે તેના મેહના ક્ષય થઈ જાય છે ત્યારે તે મેહક્ષયની અવસ્થામાં સાંપરાયિક કર્મો બાંધતા નથી અને ભવિષ્યમાં પણ તે સાંપાયિક કર્મના અધક થશે નહી’.
ગૌતમ સ્વામીને પ્રશ્ન—( તં અંતે ! f* લાદ્ય લવજ્ઞવિચં ચ ધરૂ પુષ્ઠા તદ્વેષ ) હે ભદન્ત ! જીવ તે સાંપરાયિક કર્મને સાદિ સપયવસિત બાંધે છે ? કે સાદિ અપર્યવસિત રૂપે ખાંધે છે ? કે અનાદિ સપર્યવસિત રૂપે બાંધે છે ? કે અનાદિ અપર્યવસિત રૂપે ખાંધે છે ? જેવી રીતે અય્યપથિક કખ ધના વિષયમાં પહેલાં ચાર વિકલ્પવાળા પ્રશ્નો પૂછ્યા છે, એજ રીતે સાંપરાયિક કાઁખ'ધ વિષે પણ અહીં ચાર વૈકલ્પિક પ્રશ્નો પૂછ્યા છે.
તેના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે—“ પોષમા ! ' હે ગૌતમ ! ( બ્રાડ્ય. વા અનયિં ધર્ ) જીવ સાંપાયિક કને જે અધ કરે છે તે કાંતા સાદિ સપ વસિત રૂપે કરે છે, ( ગળાચ વા વાયપ્રિય વષર્ ) કાંતા અનાદિ અપ વિસત રૂપે કરે છે, ( બળાચ સજ્ઞપ્રિય' 'ધરૂ ) કાંતા અનાદિ સપય વિસત રૂપે કરે છે, પરન્તુ (નો વેવ ળ આદ્ય' બન્નવબ્રિચ થર્) તે સાદ અપસિત રૂપે તેના અધ કરતા નથી. જીવ સાદિ સપયવસિત રૂપે સાંપરાયિક કર્માંના બંધ કરે છે તેનું સ્પષ્ટીકરણ જીવ જ્યારે ઉપશાન્ત મેહવાળા બનીને તેનાથી પ્રશ્રુત ( હિત ) થઇ જાય છે અને પછી ક્રીથી
શ્રી ભગવતી સૂત્ર : ૭
૩૧