SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમ સ્વામી એ પ્રશ્ન પૂછે છે કે-(sફ મેરે! લાલચ ૨ बंधइ, अवगयवेयाय बधाति त भते ! कि इत्थोपच्छाकडो बधइ, पुरिसपच्छाकडो સંઘ ?) હે ભદન્ત ! જે સાંપરાયિક કર્મ અપગતવાળો એક જીવ બાંધે છે અથવા અપગતવેદવાળા અનેક જીવે બાંધે છે, તે હે ભદન્ત ! શું અપ. ગતદવાળે સ્ત્રીપશ્ચાત જીવ તેને બાંધે છે કે અપગતવેદવાળે પુરુષ પશ્ચાત જીવ તેને બાંધે છે? ઈત્યાદિ પ્રશ્નો અહીં પણ ગ્રહણ કરવા જોઈએ. મહાવીર પ્રભુને ઉત્તર-(ાવ રદેવ ફરિયાવણિયા જંઘાણ, તવ નિરवसेसं जाव अहवा इत्थीपच्छ 'कडा य, पुरिसपच्छाकडा य, नपुंसगपच्छाकडा य અંત્તિ ” હે ગૌતમ! ઐર્યાપથિક કર્મબંધના વિષયમાં આગળ જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે અહીં પણ સમસ્ત કથન સમજવું જોઈએ. એટલે કે જે અદક જીવ સ્ત્રી પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાધિક કમને બંધ કરે છે, જે પુરુષ પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાયિક કર્મને બંધ કરે છે અને જે નપુંસક પશ્ચાદ્ભૂત હોય છે તે પણ સાંપરાવિક કમને બંધ કરે છે, ઈત્યાદિ ૨૬ પૂર્વોક્ત વિકલ્પ અહીં ગ્રહણ કરવા જોઈએ. એજ વાત સૂચિત કરવાને માટે-(વાવા-રહ્યો છ૩ ૨, પુરિ૩ પાલ ૨, નgar wા ૨ વંતિ) એ અન્તિમ સૂત્રપાઠ આપવામાં આવ્યું છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–( મતે ! ચિંધી, જંઘરૂ, સંધિરાફ” હે ભદન્ત ! આ સાંપરાયિક કર્મને શું કઈ જીવે ભૂતકાળમાં બાંધ્યું છે, વર્ત. માનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે ? સંધી, ગંજ, 7 જૈવિસ” ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં નહીં બાંધે ? “ગંધી ર ગંધ, ચંfણ” ભૂતકાળમાં માંડ્યું છે. વર્તમાનમાં બાંધો નથી અને ભવિષ્યમાં બાંધશે? “ચંપી, ન બંધ૬, જિલ” ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનમાં બાંધતું નથી અને ભવિષ્યમાં પણ નહી બાંધે? મહાવીર પ્રભુને ઉત્તર–(જેમા) હે ગૌતમ! “અલ્યાણ સંધી ggg gggg” (૧) કેઈ અપગત વેદવાળો જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં આ સાંપરાયિક કર્મને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરે છે અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે. “ મજેngs સંધી, નંબરુ, ન જંધિ ” (૨) કેઈ જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરતે હોય છે, પણ ભવિષ્યમાં તે તેને બંધ નહીં કરે. “શરથેનારૂ બંધી, 7 અંધ, જંપરણ” (૩) કંઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે તેને બંધ કરતું નથી, પણ ભવિષ્યમાં તે તેને બંધ કરશે. “ગથેTg ઘી = બંધ, ર પંક્ષિ ” (૪) કોઈક જીવ એ હોય છે કે જેણે ભૂતકાળમાં તેને બંધ કર્યો હોય છે, પણ વર્તમાનમાં તેને બંધ કરતો નથી અને ભવિષ્યમાં પણ તે તેને બંધ કરશે નહીં. આ કથનને આશય એ શ્રી ભગવતી સૂત્ર : ૭ હO
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy