________________
કરે છે, અસ્પૃષ્ટ ક્રિયા કરતા નથી. ( યાવત્ ) તેઆ છએ દિશામાં નિયમથી જ સ્પૃષ્ટ ક્રિયા કરે છે.
( जंबूद्दीवे णं भते ! दीवे सूरिया केवइयं खेत्त उडूढ तवति, केवइयं લેત્ત' દે ત`ત્તિ, છેવચં સત્ત`તિયિતવ્રત્તિ) હે ભદન્ત ! જ'બુદ્વીપમાં એ સૂર્યાં ઉપરના કેટલી ઊંચાઈના ક્ષેત્રને તપાવે છે ? નીચેના કેટલી ઊંડાઇના ક્ષેત્રને તપાવે છે? અને તિરકસની અપેક્ષાએ કેટલા તિરછા ક્ષેત્રને તપાવે છે ?
( ગોયમા ! ) હે ગૌતમ ! ( ñ લોયળાચ કૂદ' તતિ, અટ્ઠારણ લોચसाई अहे तवति, सीयालीस जोयणसहस्साई दोन्नि तेवढे जोयणसए एक्कवीसं च સત્રિમાર્લોયન્નત્તિચિંતëત્તિ ) તેઓ ઊંચે ૧૦૦ યેાજન સુધીના ક્ષેત્રને તપાવે છે, નીચે ૧૮૦૦ યાજન સુધીના ક્ષેત્રને તપાવે છે અને ૪૭૨૬૩/૨૧/૬૦ ( સુડતાળીશ હજાર, ખસા તેસઠ ચેાજન અને એક ચેાજનના ૬૦ ભાગેામાંથી ૨૧ ભાગ પ્રમાણુ ) ચેાજન પ્રમાણુ તિછા ક્ષેત્રને તપાવે છે?
( अतो णं भंते ! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरियगहगणणकखसસારવા—મેળે અંતે ! તેવા જ હોવવન્નવા ? ) હે ભદન્ત ! માનુષેત્તર પતની અંદર જે ચન્દ્રમા, સૂર્ય, ગ્રહગણુ, નક્ષત્ર અને તારારૂપ દેવો છે, તે શુ ઉધ્વલાકમાં ઉત્પન્ન થયેલા છે ?
( જ્ઞજ્ઞાનીવામિનમે તહેવ નિવણેલું જ્ઞાન જોસેળ જીમ્નાસા ) હે ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં જે કથન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન “ તેમના ઉત્પાત વિરહકાલ આછામાં ઓછે. એક સમય છે અને વધારેમાં વધારે ૬ માસને છે. ” આ કથન પર્યન્ત ગ્રહણ કરવું.
( યા ન મટે ! માળુમુત્તરક્ષ ) હે ભદન્ત ! માનુષેાત્તર પર્વતની બહાર જે ચંદ્રમા આદિ દેવો છે, તેઓ શું લેાકમાં ઉત્પન્ન થયેલા છે ? ( ના जीवाभिगमे - जाव इंदाणेणं भंते ! केवइयं कालं उबनाएणं विरहिए पण्णत्ते ? ) હૈ ગૌતમ ! આ વિષયને અનુલક્ષીને જેવું કથન જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે, તે અહીં ગ્રહણ કરવું, ( યાવત્ ) “ હે ભદ્દન્ત ! ઇન્દ્રસ્થાન કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહયુક્ત કહ્યું છે ? ” ( ોચના ! ) હે ગૌતમ ! ( ત્ત્તાં સેવ મને ! સેવ મતે ! ત્તિ) ઈન્દ્રસ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી
સમય, જોતેનું ઇમારા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૪૬