________________
( જોયા) હે ગૌતમ ! (નો તીરં રં ગોમrgત્તિલેd શોમાાંતિ, ળો અrriયં શોમાાંતિ ) તેઓ અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પણ પ્રકાશિત કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. (તેં મને ! ઈ પુદું માતંતિ, ગ, માતંતિ?) હે ભદન્ત ! તેઓ શું પૂર્ણ થયેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે ?
(શેરમા !) હે ગૌતમ! (ઉર્દુ શોમારિ, ળો શોમાાંતિ જ્ઞા છિિાં ) તેઓ પૃષ્ટ થયેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અસ્કૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી. (યાવત્ ) તેઓ છ દિશાઓને પ્રકાશિત કરે છે. (લુદ્દીન મંરે ! કી સૂચિ તીરં રં ઉન્નતિ ?) હે ભદન્ત ! જમ્બુદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે ? ઇત્યાદિ પ્રશ્નો ગ્રહણ કરવા. “દુર્વ રે નિયમ નવિ બ્રિલિં ” હે ગૌતમ ! તેઓ અતીત ક્ષેત્રને કે અનાગત ક્ષેત્રને ઉદ્યોતિત કરતા નથી, પરંતુ વર્તમાન ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે. (યાવ) તેઓ અવશ્ય છએ દિશાઓને ઉદ્યોતિત કરે છે. “ પર્વ રતિ, ઘઉં માતંતિ નવ નિયમ છિિાં) એજ પ્રમાણે તેઓ તેને તપાવે છે અને ચમકાવે છે. (યાવત) તેઓ છએ દિશાઓને અવશ્ય તપાવે છે અને ચમકાવે છે.
(जबुद्दीवेणं भंते ! दीवे सूरियाणं कि तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पन्ने ત્તિ શિરિયા કન, અનng જિરિયા રૂ? હે ભદન્ત ! જ બદ્રીપમાં શું તે બે સૂર્ય અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે? કે વર્તમાન ક્ષેત્રમાં કિયા કરે છે? કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે ? (જોયા!) તેઓ (ગો તીરે રે ક્રિડિયા કા ઘgવજો રે ઋરિવા ન, જો વાળા લેતે ફ્રિરિયા શરૂ) અતીત ક્ષેત્રમાં કિયા કરતા નથી. અનાગત ક્ષેત્રમાં પણ કિયા કરતા નથી, પણ વર્તમાન ક્ષેત્રમાં જ ક્રિયા કરે છે. (ભા મતે ! %િ પુઠ્ઠા ઝરૃ, મપુટ્ટા ઝરૂ?) હે ભદન્ત ! તેઓ શું સ્પષ્ટ ક્રિયા કરે છે, કે અપૃષ્ટ ક્રિયા કરે છે ? (જયમાં ) હે ગૌતમ ! પુ કન, નો પુઠ્ઠા વઝ, કાવ નિચમાં છરિસિં') તેઓ સ્પષ્ટ કિયા
શ્રી ભગવતી સૂત્ર : ૭
૪૫