________________
વખતે મધ્યાહ્નકાળે. અને અસ્ત પામતી વખતે (યાવતુ) ઊંચાઈની અપેક્ષાએ સમાન હોય છે, તે હે ભદન્ત ! એવું આપ શા કારણે કહે છે કે જંબુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય ઉદય થતી વખતે દૂર હોવા છતાં પણ પાસે દેખાય છે, મધ્યાહ્નકાળે પાસે હોવા છતાં દર દેખાય છે અને અસ્તકાળે કર હોવા છતાં પાસે દેખાય છે?
(गोयमा ! लेन्सापडिघाएणं उग्गमणमुहुर्तमि दूरे य, मूले य दीसंति, लेस्सा. भितावेणं मज्ज्ञतिय मुहुत्तंसि मूले य दूरे य दीसंति, लेस्सापडिघाएणं अत्थ मणमुहुतसि दूरे य, मूले य दीस ति, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-जंबुद्दीवेणं दीवे सूरिया उगमण मुहुत्तंसि दूरे य, मूले य, दीसात जाव अत्थमण जाव दीमति) હે ગૌતમ ! લેડ્યા (તેજ ) ના પ્રતિઘાતથી ઉદયકાળે બે સૂર્ય દૂર હોવા છતાં પાસે દેખાય છે, તથા લેગ (તેજ) ના અભિતાપથી મધ્યાહ્નકાળે તેઓ પાસે હોવા છતાં દૂર દેખાય છે અને લેસ્થાના પ્રતિઘાતથી અસ્તકાળે તેઓ દર હોવા છતાં પણ પાસે દેખાય છે. હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે જબૂદ્વીપ તેમના દ્વીપમાં બે સૂર્ય ઉદયકાળ દૂર હોવા છતાં પાસે દેખાય છે. મધ્યાહ્નકાળે પાસે હોવા છતાં દર દેખાય છે અને અસ્તકાળ દૂર હોવા છતાં પાસે દેખાય છે. (જુદીજું મંતે તીરે ભૂરિયા ઇ તીર્ચ રિં તિ, પશુપન્ન વેત્ત છિંતિ, સાચં વેત્ત $તિ ? હે ભદન્ત ! જંબુદ્વીપ નામના દ્વીપમાં બે સૂર્ય શું અતીત ક્ષેત્ર તરફ દેખાય છે કે વર્તમાન ક્ષેત્ર તરફ જાય છે? કે અનાગત (ભવિષ્યકાલિન) ક્ષેત્ર તરફ જાય છે?
(ચમા !) હે ગૌતમ! (ા તી રેં જાતે, ઘg વેd Tદછંતિ જો અગાન વેત્ત $તિ) તેઓ અતીત ક્ષેત્ર તરફ જતા નથી, પણ વર્તમાન ક્ષેત્ર તરફ જાય છે. તેઓ અનાગત ક્ષેત્ર તરફ પણ જતા નથી. (जबहीवेणं दीवे सूरिय कि तीय खेतं ओभासंति, पडुप्पन्न' खेतं ओभासंति ગળા નં માસિ?) હે ભદન્ત ! જંબુદ્વીપમાં બે સૂર્ય અતીત (ભૂત. કાલિન) ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ?
શ્રી ભગવતી સૂત્ર : ૭
४४