SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યવારેવેદિકાથી અને એક વનખંડથી ચારે તરફ ઘેરાયેલું છે. (ફોજું લિ पमाणं वण्णओ य एवं एएणं कमेणं जीवाभिगमे जाव सुद्धद्त्तदीवे जाव देवलोग પરિફિશાળ રે મgવા પUત્તા સમાપણો) આ બંનેનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, તે પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. આ વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રમાં “શુદ્ધદઃ દ્વીપ છે, હે આયુમન શ્રમણ ! આ દ્વીપના મનુષ્ય મરીને દેવગતિમાં જાય છે.” આ સૂત્રપાઠ પર્યન્તનું જે કથન કર્યું છે, તે કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. ( ગા. રવિ સંતવીવા વાળ Hoi બાવાવવામાં માળિચડ્યા) આ રીતે ૨૮ અંતદ્વપમાંના પ્રત્યેકની લંબાઈ અને પહોળાઈ કહેવી જોઈએ. (नवर दीवे दीवे उद्देसओ एवं सव्वे वि अट्ठावीसं उद्देसगा भाणियव्या તે મને ! સેવં મતે ! રિ) પરતુ પ્રત્યેક દ્વીપને એક એક ઉદ્દેશક સમજ. આ રીતે ૨૮ અન્તર્લીપના ૨૮ ઉદ્દેશકે થાય છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનોને પ્રમાણભૂત ગણીને કહે છે કે “હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે હે ભદન્ત ! આપ આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાર્થ–બીજા ઉદ્દેશકમાં દ્વીપવર વક્તવ્યતાનું કથન કરવામાં આવ્યું છે. હવે આ ત્રીજા ઉદ્દેશકમાં પણ એજ વક્તવ્યતાનું સૂત્રકાર બીજી રીતે કથન કરે છે. “રાજિરે કાર ર્જ થયાણી ” રાજગૃહ નગરમાં મહાવીર સ્વામી પધાર્યા તેમને વંદણા નમસ્કાર કરવાને માટે પરિષદ તેમની પાસે આવી. વંદણુ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ ત્રિવિધ પર્ય પાસનાથી પ્રભુની પર્યપાસના કરીને ગૌતમ સ્વામીએ વિનય પૂર્વક બને હાથ જોડીને આ પ્રમાણે પ્રશ્ન પૂછ--( પણિ મંત ! ફિળિજી uો મજુસ્સા સા વીરે જામ હવે વળશે ?) હે ભદન્ત ! દક્ષિણદિગ્યાસી એકેક મનુષ્યને એકેક દ્વિીપ નામને દ્વીપ કયાં આવેલું છે ? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! ” હે ગૌતમ ! (iqણીને રી મંત્ર પશ્વચણ વળેલું) જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા સુમેરુ પર્વતની દક્ષિણ દિશામાં આવેલા (હિમવંતા વાપરવચરણ દુનિયમિgrો જરિ iાઓ) ચુલ (સુદ્ર) હિમવાનું વર્ષધર પર્વતની પૂર્વના સીમાન્ત પ્રદેશથી આગળ જતાં ઇશાન માં “તિષિ ગોયાણયારું બોnifણત્તા) લવણ સમુ. દ્રથી આગળ જતાં ( પરથi સાહિળિછાળે ઘરચમપુરાdi gોચરી ના હવે દક્ષિણદિગ્વાસી એકેક મનુષ્યોને એકરુક નામને દ્વીપ આવે છે. એટલે કે લવણ સમુદ્રની ઈશાન દિશામાં ૩૦૦ જનનું અંતર ચાલીને લવણ સમુદ્રમાં આગળ જતાં દક્ષિણદિગ્ગાસી એકેક મનુષ્યને ( યુગલ મનને ) એકેક નામને દ્વીપ આવે છે. (તે જ જોયા ! વિકિ નોr શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૬
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy