SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ सयाई आयामविक्खंभेणं णव एकोणवन्ने जोयणसए किंचि विसेसूणे परिक्खेवेणं TUજો) હે ગૌતમ ! આ દ્વીપ ૩૦૦ એજન લાંબો અને ૩૦૦ જન પહોળો છે. તેને પરિધ (પરિમિતિ) ૯૪૯ એજન કરતાં થોડી ઓછી છે. ( से णं एगाए पउमवरवेइयाए एगेणं वणसंडेण सब ओ समता संपरिक्खित्ते ) આ એક રુક દ્વીપ એક પવવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફ ઘેરાયેલું છે. (ફો વિ ઉમા વસ્ત્રો ૨, gવં પણ કf I શલાभिगमे जाव सुद्धदत दीवे आव देषलोगपरिगहिया णं वे मणुया पण्णत्ता समणाउस्रो) હે શ્રમણાયુષ્યન ગૌતમ! આ એકેક મનુષ્ય અને એકોરુક દ્વીપનું પ્રમાણ અને વર્ણન પૂર્વોક્ત રીતે ક્રમશ. જેવું જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવ્યું છે તેવું અહીં પણ કરવું જોઈએ. “શુદ્ધદન્ત નામને ૨૮ મે અત્તર દ્વીપ છે અને ત્યાંના બધા મનુષ્ય (યાવત) મરીને દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે.” આ સૂત્રપાઠ સુધીનું જીવાભિગમ સૂત્રનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ, એમ સમજવું. “કાવ વોરિયા ” આ સૂત્રાશમાં જે “ના” પદ આવ્યું છે તે આ વાતને સૂચિત કરવાને માટે આવ્યું છે કે “આ અત્તરદ્વીપના મનુષ્યની વક્તવ્યતાની અવધિ (મર્યાદા) અહીં સુધીની છે.” તથા “જાવ સુતે” આ સૂત્રાશની સાથે જે “કાર” પદ આવ્યું છે તે એ વાત પ્રકટ કરે છે કે જીવાભિગમ સૂત્રમાંથી આ અન્તરદ્વીપન વર્ણન કરતી વખતે છેલ્લા (૨૮ માં) શુદ્ધદંત દ્વીપ સુધીના દ્વીપનું વર્ણન કરવું જોઈએ. “પવું દ્રાવ િચંતવીવા વીવા સTT gr' ચામવિવાહજે માળિયાવા” આ રીતે ૨૮ અંતરદ્વીપમાંના દરેકે દરેક દ્વીપની લંબાઈ અને પહોળાઈ કહેવી જોઈએ. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ત્રીજા ઉદેશથી શરૂ કરીને ૩૦ માં ઉદ્દેશક પર્યન્તના જે ૨૮ ઉદ્દેશકે અહીં કહે. વામાં આવ્યા છે, તે ઉદ્દેશકે કેવી રીતે કહેવામાં આવ્યા છે ? (नवर दीवे दीवे उद्देसओ, एवं सव्वे वि अट्ठावीस उद्देसगा भाणियव्वा) દરેક અન્તરદ્વીપને એક એક ઉદ્દેશક કહેવામાં આવ્યું છે. અન્તરદ્વીપની કુલ સંખ્યા ૨૮ છે. તેથી તેમના વિષેના કુલ ૨૮ ઉદ્દેશક થાય છે. (૨૮ અન્તરદ્વીપનાં નામ આ ઉદ્દેશકનું સંક્ષિપ્ત વર્ણન કરતી વખતે આપવામાં આવેલ છે.) હવે ભગવાનનાં વચનોમાં પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં ગૌતમ સ્વામી કહે છે-“મંa! રેવં કંસે ! ત્તિ ” ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપે જે કહ્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને પ્રભુને વંદણા નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને બેસી ગયા. તે સૂ૦૧ છે | નવમાં શતકના ત્રીજાથી ત્રીસમાં સુધીના ઉદ્દેશ સમાપ્ત છે શ્રી ભગવતી સૂત્ર : ૭ ૨૧૭
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy