SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ( एवं सव्वेसि सosबधो एक्कं समयं देसबंधो जैसि नत्थि वेउव्जियं खरीरं तेसि जहणेण खुड्डागभवग्गणं तिसमयऊण, उक्कोसे जा जस्स्र ठिई ના ભ્રમચળા જાચના) આ રીતે સવે છાનેા સ`બંધ એક સમય સુધીને હાય છે, અને જેમને વૈક્રિય શરીરને અભાવ હાય છે એવા જીવાને દેશઅધ કાળ જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભગાણુ પર્યંતના હાય છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તે જીવને જેટલેા આયુષ્કાળ છે તે આયુકાળ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, એજ પ્રમાણે અકાય, તેજસ્કાય, વનસ્પતિકાય, દ્વિન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાને દેશમ’ધ જઘન્યની અપેક્ષાએ ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભગ્રહણુ પર્યન્તના હોય છે, તે જીવાને વૈક્રિય શરીર હાતું નથી. વૈક્રિય શરીરના સદ્ભાવ ાય ત્યારે તે ઔદ્યારિક શરીરને દેશબધ પૂર્વોક્ત કથન પ્રમાણે જઘન્યની અપેક્ષાએ એક સમયના અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અયિક જીવાના તે સ`ખધના સમય કરતાં ૭૦૦૦ ૧ ન્યૂન હાય છે, તેજસ્કાર્ણાયક જીવમાં તે ત્રણ અહારાત્ર ( રાત્રિ દિવસ ) કરતાં એક સમય ન્યૂન હોય છે, વનસ્પતિકાયિક જીવેામાં તે દસ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, દ્વીન્દ્રિય જીવામાં તે ૧૨ વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હાય છે, ત્રીન્દ્રિય જીવમાં તે ૪૯ દિન રાત કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હોય છે, અને ચતુરિન્દ્રિય જીવામાં તે છ માસ કરતાં એક ન્યૂન સમય પન્ત હાય છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “ જે જીવામાં વૈક્રિય શરીર હાતું નથી, તે જીવેામાં તે દેશમધ. વધારેમાં વધારે તે દરેકના આયુષ્કાળ કરતાં એક સમય ન્યૂન હેાય છે. 2 ( जेसिं पुण अस्थि वेड व्वियसरीरं तेसि देसबंधा जहणणेणं एक्कं समयं, ersोसेणं जा जस्त्र ठिई वा समयऊगा कायन्वा जाव मणुस्साणं देसबधे जहભેળ જ સમયે ઉશ્નોજ્ઞેળ તિન્ન પત્નિઓવમારૂં સમયનાનું) અપૂકાયિક, તેજસ્થાયિક, દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાથી ભિન્ન, જેમને વૈક્રિય શરીર હાય છે એવા જીવાના ઔદારિક શરીરના દેશમધ જઘન્યની અપેક્ષાએ એક સમયને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે જીવની જેટલી આયુષ્યસ્થિતિ હોય તેના કરતાં એક ન્યૂન સમય-પ્રમાણ હોય છે. આ રીતે ઔદ્યારિક શરીરવાળા જીવાના તથા વૈક્રિય શરીરવાળા વાયુ, પંચેન્દ્રિય તિયાઁચ અને મનુષ્યના ઔદ્યારિક શરીરને દેશમધ જઘન્યની અપેક્ષાએ એક સમયના હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાયુકાયના દેશમધ ત્રણ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ, અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના દેશબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પલ્યાપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ હોય છે. કારણ કે વાયુકાયિકાની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ હજાર વર્ષની છે અને પ ંચેન્દ્રિય તિય ચા અને મનુષ્યેાની ઉત્કૃષ્ટ યુસ્થિતિ ત્રણ પાપમની છે. તે દરેકની આયુ. સ્થિતિમાંથી સબંધ કાળના એક સમય બાદ કરવાથી ઔદ્યારિક શરીરના દેશ ધના ઉત્કૃષ્ટ સમય પ્રાપ્ત થાય છે. જો કે આ કથન દ્વારા મનુષ્યેાના શ્રી ભગવતી સૂત્ર : ૭ 8
SR No.006421
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages285
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy